શોધખોળ કરો

Ahmedabad: સાબરમતી નદીમાં ડૂબી રહ્યા હતા મામા-ભાણેજ, ત્યારે જ દેવદૂત બનીને આવ્યો JCB ચાલક, કર્યું દિલધકડ રેસ્ક્યુ

અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે.

અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે. જો કે, પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલા વ્યક્તિને પણ તરતા આવડતું ન હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો. આ સમયે એક અજાણ્યા JCB ચાલકે બંને વ્યક્તિઓને બચાવવા પ્રયત્ન કર્યો હતો. મોતને ભેટનાર વ્યક્તિ માણસાના રંગપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે અને તેનું નામ વિરેન્દ્રસિંહ હતું. જ્યારે જે વ્યક્તિનો આબાદ બચાવ થયો તેમનું નામ કરણસિંહ મનુભા રાણા છે. 

 

તો બીજી તરફ દેવદૂત બનીને આવેલા JCB ચાલકનો સંપર્ક થતા આજે ધણપ ગામના ગ્રામજનો તેનું સન્માન કરશે. પ્રાથમિક માહિતી પ્રમાણે JCB ચાલક પરપ્રાંતિય હોવાની માહિતી સામે આવી છે. નદીમાં રેતી ખનનને કારણે ઊંડા ખાડા થઈ જતા આ પ્રકારની ઘટના બની હોવાની ગ્રામજનોએ માહિતી આપી છે. JCB ચાલકને ગામ તરફથી 01 લાખ રૂપિયાની સન્માન રાશિ અપાશે. આ  ઉપરાંત ધણપ ગામના દરવાજા મદદ માટે હંમેશા ખુલા રહેશે.

મોતાના મુખમાંથી બહાર આવેલા કરણસિંહ રાણાએ જણાવ્યું કે, ગણેશ વિસર્જન સમયે મારો ભાણેજ વિરેન્દ્રસિંહ ચાવડા ડૂબી રહ્યો હતો. તેને બચાવવા હું નદીમાં કુદયો, જો કે મને તરતા આવડતું હોવાથી હું પણ ડૂબવા લાગ્યો. ત્યારે સામે કાંઠેથી અજાણ્યો jcb ચાલક આવ્યો જેણે મને બચાવી લીધો. જો કે મારો ભાણેસ વિરેન્દ્રસિંહ ન રહ્યો તેનું દુઃખ છે. મને તરતા આવડતું હોત તો આ ઘટના ન બનત તેમ કરણસિંહ જણાવ્યું.

ભરૂચમાં બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા

ભરૂચ: વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે એક બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા છે. આ બન્ને તળાવમાં નહાવા માટે ગયા હતા જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા ફાયર વિભાગને જાણ કરાવામાં આવી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા સર્ચ ઑપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે યુવાનની શોધખોળ હજી ચાલી રહી છે.

આ પણ વાંચો...

Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત

C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ 

આમિર ખાનને ત્યાંથી મળ્યા 17 કરોડ રોકડા, નોટોની પથારી કરીને સૂતો હતો, EDના દરોડામાં ફૂટ્યો ભાંડો

Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત

Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget