શોધખોળ કરો

PNB માં 2000 રૂપિયાની નોટ જમા કરાવતા પહેલા જાણો આ નિયમ, બેંકે જાહેર કરી ગાઈડલાઈન

2000 Rupees Note: દેશની મુખ્ય બેંક SBI બાદ PNBએ 2 હજાર રૂપિયાને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. તમારે આધાર, PAN કે અન્ય કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી.

PNB 2000 Rupees Note Exchange Guideline: SBI બાદ હવે પંજાબ નેશનલ બેંકે રૂપિયા 2,000ની નોટો જમા કરાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે પણ PNB અથવા SBI બેંકની શાખાઓમાં 2000 રૂપિયાની નોટ બદલવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ.

પંજાબ નેશનલ બેંકે કહ્યું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે તમારી પાસે આધાર કાર્ડ, સત્તાવાર રીતે વેરિફાઈડ દસ્તાવેજ અને કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી. બેંકે તમામ શાખાઓને આ અંગે જાણ કરી છે. પીએનબીના અધિકારીએ આ માહિતી ત્યારે આપી છે જ્યારે નોટ બદલવા માટે અંગત માહિતીના નકલી સમાચાર આવી રહ્યા હતા. બેંકે કહ્યું કે કોઈપણ દસ્તાવેજ વગર માત્ર 2000 રૂપિયાની નોટ જ બેંકમાં જમા કરાવી શકાય છે.

એસબીઆઈએ પણ માહિતી આપી હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવાનું રહેશે. આના પર SBIએ એક ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા કોઈપણ ફોર્મ જેવા દસ્તાવેજો ભરવાની જરૂર રહેશે નહીં. તમે કોઈપણ શાખામાં જઈને નોટો બદલી અથવા જમા કરાવી શકો છો.

કેવી રીતે મૂંઝવણ ઊભી થઈ

2000 રૂપિયાની નોટોના વ્યવહાર માટેના જૂના ફોર્મ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. આ સ્થિતિમાં લોકોમાં અસમંજસ ઉભી થઇ હતી. જો કે, આરબીઆઈની માહિતી પછી, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ દસ્તાવેજો અને ફોર્મ ભરવાની જરૂર નથી. આ પછી SBI અને હવે PNBએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

50 હજારથી વધુ રકમ પર પાન અને આધાર કાર્ડ

RBI અનુસાર, તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયા જમા કરાવી શકો છો. જો તમે આ રકમથી વધુ રકમ જમા કરાવો છો, તો નિયમો અનુસાર, બેંકને પાન અને આધાર કાર્ડ બતાવવાનું રહેશે.

નોંધનીય છે કે, 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. સામાન્ય લોકોને સામાન્ય રીતે કાઉન્ટર પર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. એક વ્યક્તિ એક સમયે માત્ર 20 હજાર સુધીની નોટ બદલી શકે છે. નોટ બદલવા માટે, તમે તમારી બેંક અથવા અન્ય કોઈ શાખામાં જઈને બે હજારની 10 નોટ એટલે કે 20 હજાર સુધીની નોટ સરળતાથી બદલી શકો છો, આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની કે તમારું આઈડી બતાવવાની જરૂર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી
Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 
PM કિસાનનો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો ? મદદ માટે ઝડપથી કરી લો આ કામ
PM કિસાનનો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો ? મદદ માટે ઝડપથી કરી લો આ કામ
Embed widget