શોધખોળ કરો

ઝટકા માટે તૈયાર રહો? ટૂંકમાં જ ATMમાંથી રોકડ ઉપાડવાનું મોંઘું થઈ શકે છે

ભારતના એટીએમ ઓપરેટરના સંગઠને રિઝર્વ બેંકને એક પત્ર લખ્યો છે જેમાં ગ્રાહકો તરફથી રોકડ ઉપાડ માટે લાગતી ઇન્ટરચેન્જ ફી વધારવાની માગ કરી છે.

મુંબઈઃ બેંક ગ્રાહકોને ATMથી રૂપિયા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. ATM ઓપરેટર એસોસિએસને રિઝર્વ બેંકને પત્ર લખ્યો છે. જેમાં રોકડ ઉપાડ માટે લાગતા ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માગ કરી છે. કહેવાય છે કે, RBI દ્વારા નિમવામાં આવેલ કમિટીના રિપોર્ટને લાગુ કરવામાં આવી શકે છે. ATMમાંથી રોકડ ઉપાડની ફીસ વધારવા માગે છે ઓપરેટર ATM ઓપરેટર એસોસિએશને રિઝર્વ બેંકને પત્ર લખીને કહ્યું કે, ઇન્ટરચેન્જ ફી ઓછી હોવાને કારણે તેમને ભારે ખોટ અને કારોબારમાં નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ રિઝર્વ બેંકે સુરક્ષા પર વધારે ભાર મુકવા માટે એટીએમ ઓપરેટરને આદેશ આપ્યા છે. તેના કારણે પણ તેમનો ખર્ચ વધી ગયો છે. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર એટીએમ ઓપરેટરે પ્રતિ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયા ઇન્ટરચેન્જ ફી તરીકે મળે છે. RBIના ડેટા અનુસાર હાલમાં દેશભરમાં 2.27 લાખ એટીએમ સંચાલિત છે. ઓપરેટરોની માગને જોતા આરબીઆઈ એક કમિટીની રચના કરી હતી. સૂત્રો અનુસાર કમિટી ટૂંકમાં જ આરબીઆઈને પોતાની ભલામણો સોંપશે. કહેવાય છે કે, રિઝર્વ બેંકની લીલી ઝંડી મળ્યા બાદ પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે. RBI દ્વારા બનાવવામાં આવેલ કમિટીના રિપોર્ટ પર નિર્ણય લેવાનું દબાણ ATM ઓપરેટર એસોસિએશને ઉપાડ પર ફીને કારણે પોતાના કારોબાર પર પડનારા ભારનું તર્ક આપ્યું છે. ભારતના એટીએમ ઓપરેટરના સંગઠને રિઝર્વ બેંકને એક પત્ર લખ્યો છે જેમાં ગ્રાહકો તરફથી રોકડ ઉપાડ માટે લાગતી ઇન્ટરચેન્જ ફી વધારવાની માગ કરી છે. ATM સંચલાનને લઈને ઓપરેટરનું માનવું છે કે ઇન્ટરચેન્જ ફી ઓછો હોવાને કારણે દેશમાં નવું એટીએમ મશીન લગાવવાની સ્પીડ પર અસર પડે છે. સૂત્રો અનુસાર કમિટી ટૂંકમાં જ આરબીઆઈને પોતાની ભલામણો સોંપશે. કહેવાય છે કે, રિઝર્વ બેંક તરફતી લીલી ઝંડી બાદ પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે. આ પહેલા આરબીઆઈની એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશમાં એટીએમની સંખ્યા વધારવા માટે કેટલીક ભલામણો કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget