શોધખોળ કરો

BSNL નો નવો રિચાર્જ પ્લાન, ઓછા પૈસામાં મળશે 5 મહિનાની વેલિડિટી 

છેલ્લા કેટલાક દિવસોમાં મોટી ટેલિકોમ કંપનીઓના મોંઘા રિચાર્જને કારણે લોકોનું ધ્યાન BSNL તરફ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં BSNL એ નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે

BSNL એક સરકારી ટેલિકોમ કંપની છે, છેલ્લા કેટલાક દિવસોમાં મોટી ટેલિકોમ કંપનીઓના મોંઘા રિચાર્જને કારણે લોકોનું ધ્યાન BSNL તરફ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં BSNL એ નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ કે BSNLના આ નવા રિચાર્જ પ્લાનમાં નવું શું છે.

BSNLનો આ નવો રિચાર્જ પ્લાન 997 રૂપિયાનો છે. 997 રૂપિયામાં તમને 160 દિવસ એટલે કે લગભગ 5 મહિનાની વેલિડિટી મળશે. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને દરરોજ 2GB ડેટા મળશે. જો 160 દિવસની વાત કરીએ તો આ પ્લાનમાં તમને 320GB ડેટા મળશે. આ ઉપરાંત, આ પ્લાનમાં તમને દરરોજ 100 SMSની સુવિધા પણ મળશે. આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે. પ્લાનમાં દેશભરમાં ફ્રી રોમિંગનો પણ લાભ લઈ શકાય છે. આ પ્લાન હાર્ડી ગેમ્સ, ઝિંગ મ્યુઝિક અને BSNL ટ્યુન્સ જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પણ પ્રદાન કરે છે.

BSNL 15 ઓક્ટોબરે તેની 4G સેવાઓ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. માહિતી અનુસાર, કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 25,000 સાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે. BSNLની 4G સેવા 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. BSNL એ 4G સિમનું વિતરણ શરૂ કરી દીધું છે. હાલમાં કંપની ટ્રાયલ તબક્કામાં ઘણા સર્કલમાં સેવાઓ શરૂ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કંપની દિલ્હી અને મુંબઈમાં પણ 4G સેવા આપશે. કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 25,000 સાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે.  

આ રીતે તમારો મોબાઈલ નંબર BSNL માં કરો પોર્ટ ?  

ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યા બાદ મોબાઈલ યૂઝર્સ પરેશાન છે.  લોકો સસ્તા રિચાર્જ માટે BSNL તરફ જઈ રહ્યા છે. એટલું જ નહીં, લોકો વધુને વધુ તેમના નંબર BSNL પર પોર્ટ કરી રહ્યાં છે.  જો તમે પણ તમારો મોબાઈલ નંબર Jio અને Airtel થી BSNL માં પોર્ટ કરવા માંગો છો, તો અમે તમને સ્ટેપ બાય સ્ટેપની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.


આ જાણવું જરૂરી છે 

BSNL ને મોબાઈલ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયા Jio અને Airtel બંને વપરાશકર્તાઓ માટે સમાન છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, નવા ટેલિકોમ ઓપરેટરમાં શિફ્ટ થવા માટે રાહ જોવાનો સમયગાળો 7 દિવસનો છે, જે તાજેતરમાં રજૂ કરવામાં આવ્યો છે.

મતલબ કે હવે તમારે કોઈપણ નંબરને બીજી કંપનીના નંબર પર પોર્ટ કરવા માટે 7 દિવસ રાહ જોવી પડશે.

જો તમારું બેલેન્સ બાકી નથી, તો તમારો નંબર 15 થી 30 દિવસમાં સક્રિય થઈ જશે. 

મોબાઇલ નંબર પોર્ટેબિલિટી એટલે કે MNP એ ટેલિકોમ સેવા પ્રદાતા દ્વારા ઓફર કરવામાં આવતી સેવા છે, જે તેના વપરાશકર્તાઓને અન્ય ટેલિકોમ સેવામાં શિફ્ટ કરવાની મંજૂરી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget