શોધખોળ કરો

BSNL નો નવો રિચાર્જ પ્લાન, ઓછા પૈસામાં મળશે 5 મહિનાની વેલિડિટી 

છેલ્લા કેટલાક દિવસોમાં મોટી ટેલિકોમ કંપનીઓના મોંઘા રિચાર્જને કારણે લોકોનું ધ્યાન BSNL તરફ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં BSNL એ નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે

BSNL એક સરકારી ટેલિકોમ કંપની છે, છેલ્લા કેટલાક દિવસોમાં મોટી ટેલિકોમ કંપનીઓના મોંઘા રિચાર્જને કારણે લોકોનું ધ્યાન BSNL તરફ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં BSNL એ નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ કે BSNLના આ નવા રિચાર્જ પ્લાનમાં નવું શું છે.

BSNLનો આ નવો રિચાર્જ પ્લાન 997 રૂપિયાનો છે. 997 રૂપિયામાં તમને 160 દિવસ એટલે કે લગભગ 5 મહિનાની વેલિડિટી મળશે. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને દરરોજ 2GB ડેટા મળશે. જો 160 દિવસની વાત કરીએ તો આ પ્લાનમાં તમને 320GB ડેટા મળશે. આ ઉપરાંત, આ પ્લાનમાં તમને દરરોજ 100 SMSની સુવિધા પણ મળશે. આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે. પ્લાનમાં દેશભરમાં ફ્રી રોમિંગનો પણ લાભ લઈ શકાય છે. આ પ્લાન હાર્ડી ગેમ્સ, ઝિંગ મ્યુઝિક અને BSNL ટ્યુન્સ જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પણ પ્રદાન કરે છે.

BSNL 15 ઓક્ટોબરે તેની 4G સેવાઓ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. માહિતી અનુસાર, કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 25,000 સાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે. BSNLની 4G સેવા 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. BSNL એ 4G સિમનું વિતરણ શરૂ કરી દીધું છે. હાલમાં કંપની ટ્રાયલ તબક્કામાં ઘણા સર્કલમાં સેવાઓ શરૂ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કંપની દિલ્હી અને મુંબઈમાં પણ 4G સેવા આપશે. કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 25,000 સાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે.  

આ રીતે તમારો મોબાઈલ નંબર BSNL માં કરો પોર્ટ ?  

ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યા બાદ મોબાઈલ યૂઝર્સ પરેશાન છે.  લોકો સસ્તા રિચાર્જ માટે BSNL તરફ જઈ રહ્યા છે. એટલું જ નહીં, લોકો વધુને વધુ તેમના નંબર BSNL પર પોર્ટ કરી રહ્યાં છે.  જો તમે પણ તમારો મોબાઈલ નંબર Jio અને Airtel થી BSNL માં પોર્ટ કરવા માંગો છો, તો અમે તમને સ્ટેપ બાય સ્ટેપની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.


આ જાણવું જરૂરી છે 

BSNL ને મોબાઈલ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયા Jio અને Airtel બંને વપરાશકર્તાઓ માટે સમાન છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, નવા ટેલિકોમ ઓપરેટરમાં શિફ્ટ થવા માટે રાહ જોવાનો સમયગાળો 7 દિવસનો છે, જે તાજેતરમાં રજૂ કરવામાં આવ્યો છે.

મતલબ કે હવે તમારે કોઈપણ નંબરને બીજી કંપનીના નંબર પર પોર્ટ કરવા માટે 7 દિવસ રાહ જોવી પડશે.

જો તમારું બેલેન્સ બાકી નથી, તો તમારો નંબર 15 થી 30 દિવસમાં સક્રિય થઈ જશે. 

મોબાઇલ નંબર પોર્ટેબિલિટી એટલે કે MNP એ ટેલિકોમ સેવા પ્રદાતા દ્વારા ઓફર કરવામાં આવતી સેવા છે, જે તેના વપરાશકર્તાઓને અન્ય ટેલિકોમ સેવામાં શિફ્ટ કરવાની મંજૂરી આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget