શોધખોળ કરો

HDFC Bank Loan Costly: HDFC બેન્કે MCLRમાં કર્યો વધારો, જાણો કેટલી મોંઘી થશે તમારી લોન?

ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે ગઈકાલે તેના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે અને તેના માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે

HDFC Bank Loan Costly: ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે ગઈકાલે તેના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે અને તેના માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. HDFC બેંકે તમામ મુદત માટે તેના MCLRમાં એકસાથે 0.20 ટકાનો વધારો કર્યો છે. મે પછી આ ત્રીજી વખત છે જ્યારે બેંકે લોન પર વ્યાજમાં વધારો કર્યો છે. મે મહિનાથી HDFCના વ્યાજ દરમાં 0.80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની લોનના વ્યાજદરમાં નોંધપાત્ર વધારો થયો છે.

બેંકનો MCLR કેટલો થયો?

એચડીએફસી બેંકે કહ્યું હતું કે એક વર્ષના સમયગાળા માટે એએમસીએલઆર હવે 7.85 ટકાથી 8.05 ટકા રહેશે. મોટાભાગની કન્ઝ્યૂમર લોન આનાથી સંબંધિત છે અને બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, એક દિવસના MCLR પર વ્યાજ હવે 7.70 ટકા થશે જે અગાઉ 7.50 ટકા હતું. જ્યારે ત્રણ વર્ષના MCLR પર વ્યાજ 8.25 ટકા રહેશે.

MCLR વધારવાના બેંકના નિર્ણયની શું અસર થશે

એચડીએફસી બેંક એ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક છે અને તેના દ્વારા લેવામાં આવેલા પગલાઓ પછી એચડીએફસીની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન ગ્રાહકોના EMI બોજમાં વધુ વધારો થશે.

આરબીઆઈના નિર્ણયની અસર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વધતા જતા ફુગાવાને અંકુશમાં લેવા માટે મે-જૂન મહિનામાં બે તબક્કામાં રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો હતો. ત્યારથી બેંકો લોન પર વ્યાજમાં સતત વધારો કરી રહી છે. આર્થિક નિષ્ણાતોને આશંકા છે કે આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈ તેના રેપો રેટમાં વધુ વધારો કરી શકે છે, જેની અસર બેંકોના વ્યાજ દરોમાં થશે.

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

ગુજરાતમાં જીગ્નેશ મેવાણી અને દિગ્ગજ પાટીદાર નેતાને કોંગ્રેસે શું આપી મોટી જવાબદારી?

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

ગીર સોમનાથમાં જળપ્રલયઃ આ તાલુકામાં 48 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામ બેટમાં ફેરવાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget