શોધખોળ કરો

માર્કેટમાં આવી Maruti Suzukiની નવી Swift કાર, જાણી લો કિંમત અને ખાસિયત વિશે....

ખાસ વાત છે કે આ નવા મૉડલમાં મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, સાથે મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા ફેસલિફ્ટ વર્ઝનમાં ક્રૂઝ કન્ટ્રૉલની સુવિધા પણ સામેલ છે

નવી દિલ્હીઃ કાર નિર્માતા મારુતિ સુઝુકીએ પોતાની નવી કાર મૉડલ સ્વિફ્ટને રિલીઝ કરી દીધી છે. આ નવા વર્ઝનમાં કંપનીએ દમદાર ફિચર્સ આપ્યા છે, એટલુ જ નહીં આમાં કેટલીક ટેકનિકલ ખુબીઓ પણ સામેલ છે. ખાસ વાત છે કે આ નવા મૉડલમાં મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, સાથે મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા ફેસલિફ્ટ વર્ઝનમાં ક્રૂઝ કન્ટ્રૉલની સુવિધા પણ સામેલ છે. આ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા મૉડલની ખાસિયતો.... - મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા ફેસલિફ્ટ મૉડલમાં નેક્સ્ટ જનરેશન કે-સીરીઝ 1.2 લીટર ડ્યૂઅલ જેટ વીવી એન્જિન આપવામાં આવ્યુ છે. - આ ઉપરાંત એન્જિન સ્ટાર્ટ-સ્ટૉપ ટેકનિકને સામેલ કરવામાં આવી છે. - નવા મૉડલની માઇલેજ પણ સારી એવી બતાવવામાં આવી રહી છે, જે 23.20 કિમી પ્રતિ લીટર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. - નવા ફિચર તરીકે ક્રૂઝ કન્ટ્રૉલને સામેલ કરવામાં આવ્યુ છે. - સાથે જ મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ આપવામાં આવી છે. - સાથે જ સિન્ક ઓટો ફૉલ્ડેબલ ઓઆરવીએમ પણ ગ્રાહકોને લોભાવશે. - આ ઉપરાંત ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી પ્રૉગ્રામ દ્વારા પહાડી વિસ્તાર પર હિલ હૉસ્ટ આસિસ્ટન્ટ સામેલ કરવામાં આવ્યુ છે. ખરેખરમાં મારુતિ સુઝુકીના સૌથી વધુ વેચાનારા મૉડલમાં સ્વિફ્ટ ખુબ લાંબા સમયથી સામેલ છે. સૌથી ખાસ વાત આની કિંમત છે, મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ફેસલિફ્ટની શરૂઆતી વર્ઝન એલએક્સઆઇની કિંમત 5.73 લાખ રૂપિયા રાખવામાં આવી છે. વળી ગાડીના ટૉપ મૉડલની કિંમત 8.41 લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી છે. માર્કેટમાં આવી Maruti Suzukiની નવી Swift કાર, જાણી લો કિંમત અને ખાસિયત વિશે.... (પ્રતિકાત્મક તસવીર)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
Embed widget