શોધખોળ કરો

PM Surya Ghar Yojana: હવે ફક્ત સાત દિવસમાં મળશે સબસિડી, સરકારે યોજનામાં કર્યો ફેરફાર

PM Surya Ghar Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી

PM Surya Ghar Yojana:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78000 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ આવ્યું છે.

સરકાર તરફથી યોજનામાં કરાયો મોટો ફેરફાર

નોંધનીય છે કે સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે, જેથી હવે લોકોને વધુ રાહ જોવી ન પડે. મીડિયા અહેવાલો અનુસાર, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાત્ર લોકો 7 દિવસની અંદર સબસિડી મેળવી શકે છે. જેણે પણ આ યોજના માટે અરજી કરી છે તેઓ જો પાત્ર જણાશે તો આ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે. અત્યાર સુધીમાં 1.30 કરોડ લોકોએ આ યોજના માટે અરજી કરી છે. યોજનાનો ઉદ્દેશ લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ તમે ઘરે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો અને સરકારને પણ વેચી શકો છો.

સબસિડીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે

નોંધનીય છે કે એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં સબસિડી સંબંધિત દાવાઓને એક મહિનાની અંદર સેટલ કરવાના હોય છે. પરંતુ ભવિષ્યમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને તેમાં સામેલ કરવામાં આવશે જેના કારણે સબસિડીમાં ચેક અને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન ખતમ થઈ જશે. સરકારના આ નિર્ણયથી સબસિડીની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત નેશનલ પોર્ટલ દ્વારા સબસિડીની ચુકવણી માટે બેક-એન્ડ ઇન્ટીગ્રેશન પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. 

કેન્દ્ર સરકાર દેશની આગામી પેઢીને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે એક મોટી યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે. આ અંતર્ગત બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકાય છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે (18 સપ્ટેમ્બર 2024) બપોરે 3 વાગ્યે NPS વાત્સલ્ય યોજના શરૂ કરશે. આ યોજનાની જાહેરાત 2024-25ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવશે.

NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Farmers: રાજ્યના ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 15 હજાર ખેડૂતોને મળશે પાક વીમાની રકમ
Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget