શોધખોળ કરો

આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે

તમામ મોબાઈલ કંપનીઓએ મોબાઈલ અને ઇન્ટરનેટ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હોવાથી દરમાં લગભગ 10%નો વધારો થવાની શક્યતા છે.

નવી દિલ્હીઃ આજથી કેટલાક નિયમોમાં પરિવર્તન આવી રહ્યું છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર થશે. ફોન બિલ વધવાની સાથે પેન્શન અને વીમા સાથે જોડાયલા નિયમો પણ બદલાઈ જશે. તમામ મોબાઈલ કંપનીઓએ મોબાઈલ અને ઇન્ટરનેટ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હોવાથી દરમાં લગભગ 10%નો વધારો થવાની શક્યતા છે. AGRના કારણે ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ પર સરકારનું એક લાખ કરોડથી વધારે લેણું છે. સરકારનું  લેણું ટેલિકોમ કંપનીઓએ જલદી ભરપાઈ કરવું પડશે. આ કારણે ટેલિકોમ કંપનીઓ ભાવમાં વધારો ઝીંકશે. 24 કલાક NEFT સુવિધાઃ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરનાર ગ્રાહકોને ડિસેમ્બર 2019થી NEFT સુવિધાનો સાતેય દિવસ અને 24 કલાક લાભ મળશે. અત્યાર સુધી સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ NEFT થઈ શકતું હતું. ફ્રીમાં નહીં મળે ફાસ્ટેગઃ આજથી ફાસ્ટેગ ફ્રીમાં નહીં મળે. NHAIની ફ્રી ફાસ્ટટેગ ઓફરની ડેડલાઇન મધરાતથી ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 15 ડિસેમ્બરથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દીધી છે. જે કારની વિન્ડસ્ક્રીન પર લાગેલી હોય છે. વીમા પોલીસી મોંઘી થશેઃ વીમા કંપનીઓ ડિસેમ્બર 2019થી તેમના પ્લાન અને પ્રપોઝર ફોર્મમાં પરિવર્તન કરી રહી છે. ઇરડાના જણાવ્યા મુજબ હવે પોલીસીનું પ્રીમીયમ 15 ટકા મોંઘું થઈ શકે છે. જો કે નવા નિયમોની અસર 1 ડિસેમ્બર 2019 પહેલા વેચેલી પોલીસી પર નહીં પડે. આ ઉપરાંત જે પોલીસી બંધ થઈ ગઈ હોય તે પાંચ વર્ષની અંદર ફરી રિન્યુ કરી શકાશે. હાલમાં તેની મુદત 2 વર્ષની છે. ટ્રાન્જેક્શન ફેલ પર ચાર્જઃ IDBI બેન્કનો ગ્રાહક જો 1 ડિસેમ્બરથી બીજી બેન્કના ATMમાંથી નાણાં ઉપાડશે અને ઓછા બેલેન્સને કારણે ટ્રાન્જેક્શન ફેલ જાય તો તેને દરેક ફેલ થનારા ટ્રાન્જેક્શન માટે રૂ. 20નો ચાર્જ આપવો પડશે. ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી મહારાષ્ટ્રઃ ઠાકરે સરકારની આજે બીજી પરીક્ષા, વિધાનસભા સ્પીકરની થશે ચૂંટણી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget