શોધખોળ કરો

Corona News Live Update: અમદાવાદમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ તો 30 હજાર એક્ટિવ કેસ

અમદાવાદમાં કોરોનાના નવા 3990 કેસ નોંધાયા છે. જેમાં 7 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140, તો ,ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે

LIVE

Key Events
Corona News Live Update: અમદાવાદમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ તો 30 હજાર એક્ટિવ કેસ

Background

અમદાવાદમાં કોરોનાના નવા  3990 કેસ નોંધાયા છે. જેમાં 7 સંક્રમિત દર્દીઓના મોત થયા છે.  એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140, તો ,ખાનગી હોસ્પિટલોમાં  249 દર્દી સારવાર હેઠળ છે, શહેરમાં હાલમાં ૩૦ હજાર એકિટવ કેસ  છે. ,રોજ સાત હજાર થી વધુ ટેસ્ટ થાય છે.

ગુજરાતમાં કોરોનાના 11,794 કેસ 8 મહિના બાદ સૌથી વધુ 33ના મૃત્યુ થયા છે. તો કોરોનાના 54 ટકા નવા કેસ માત્ર અમદાવાદ-વડોદરામાં નોંધાયા છે. 11 દિવસ બાદ 1 લાખથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે.  285 દર્દીઓ વેન્ટિલેટર પર  છે.  જાન્યુઆરીમાં જ 290ના મૃત્યુ થયા છે.

10:00 AM (IST)  •  30 Jan 2022

કોરોનાની સ્થિતિને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

સુરતમાં  કોરોનાની સ્થિતિને જોઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોકટેસ્ટ ઘરેથી આપી શકશે. આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે ઓનલાઈન મોકટેસ્ટ વિદ્યાર્થીએ કોલેજ જવાની જગ્યાએ જગ્યાએ ઘેરેથી જ મોકટેસ્ટ આપી શકશે..

 

રાજસ્થાનના રાજ્યપાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી કલમિશ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતા  તેમના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણ જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવવા અનુરોધ કર્યો છે.

09:51 AM (IST)  •  30 Jan 2022

કોવિડની ગાઇડ લાઇન મુજબ આ દિવસથી દર્શનાર્થીઓ કરી શકશે અંબાજીના દર્શન, જાણી લો દર્શનનો સમય શું રહેશે

પહેલા માત્ર 1 ટકો દર્દીઓને દાખલ કરવા પડતા હતા હવે  5 થી 6 ટકા દર્દીઓને દાખલ કરવા પડે છે. 20 ટકા દર્દીઓને ડેલ્ટા વાઇરસ ની અસર હોવાથી તબીબોની ચિંતા વધી છે. અમુક દર્દીઓને ઓક્સિજન અને રેમડેસિવરનું જરૂરિયાત પડી રહી છે.

શક્તિપીઠ અંબાજી 1 ફેબ્રુઆરી થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે, ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન,
કોરોના ગાઈડ લાઈન અનુસાર કરી દર્શન કરી શકાશે, 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓ માટે ઓન લાઈન બુકીંગ રહેશે. અંબાજી મંદિર ની વેબ સાઇટ પર રસીકરણ ના સર્ટી સહિત ડોક્યુમેટ અપલોડ કરવાના રહેશે. 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓ ને ઘરે થી ઓન લાઈન દર્શનનો અનુરોધ કરાયો છે. 1 ફેબ્રુઆરી થી સવારે 7.30 થી 11.30..બપોરે..12.30 થી 4.15 અને સાંજે 7 થી 9 દર્શનનો સમય રહેશે

09:50 AM (IST)  •  30 Jan 2022

પાટણ જિલ્લામાં આજે 280 નવા કેસ નોંધાયા, વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વધુ 2257 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં આજે 280 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો  1,420 દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે.શંકાસ્પદ દર્દીઓના 2,041સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,138 કેસ નોંધાયા છે.

વડોદરામાં કોરોના કેસોમાં સામાન્ય ધટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક માં વધુ 2257 કેસ નોંધાયા છે. તો હાલ શહેરમાં 22 ,171 એક્ટિવ કેસ નોંધાયા છે. 21,655 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ 516 દર્દીઓ છે. 177 દર્દીઓ ઓક્સિજન પર છે. 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે.  જ્યારે ત્રણ દર્દીના  મોત થયા છે. વધુ 21 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા.

09:49 AM (IST)  •  30 Jan 2022

દ્વારકા જિલ્લામાં આજે 22 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા, જ્યારે 63 કોરોના ગ્રસ્ત દર્દીઓ ડિસચાર્જ થયા

દ્વારકા જિલ્લામાં આજે 22 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 63 કોરોના ગ્રસ્ત દર્દીઓ  ડિસચાર્જ થયા છે.
ભાણવડ માં 1 , દ્વારકા માં 9 , કલ્યાણપુર માં 3 અને ખંભાળિયા તાલુકા માં 9 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

 

પંચમહાલ  જિલ્લામાં આજે નોંધાયા વધુ 75 કોરોના પોઝિટિવ કેસ તો જિલ્લાના ગોધરા તાલુકામાંથી 22,હાલોલ 34 કાલોલ 01, શહેરા 05 અને ઘોઘંબા તાલુકામાંથી 13 કેસ મળી આવ્યા હતા. 74 કોરોના દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. તો જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10758 પર પહોંચી છે જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 473 થઈ છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget