શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ 7 જિલ્લામાં ન નોંધાયો કોરોનાનો એક પણ કેસ, જાણો વિગતો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 424 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચ્યો છે.
![ગુજરાતના આ 7 જિલ્લામાં ન નોંધાયો કોરોનાનો એક પણ કેસ, જાણો વિગતો corona cases update know which districts have not registered single case ગુજરાતના આ 7 જિલ્લામાં ન નોંધાયો કોરોનાનો એક પણ કેસ, જાણો વિગતો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/26041020/corona-case.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણ ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 424 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
રાજ્યમાં આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે અરવલ્લી સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી 8,19,801 લોકોને પ્રથમ ડોઝ અને 1,15,338 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)