શોધખોળ કરો

Surat: ઓલપાડમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, એસેન્સ નાખી બનાવતા ઘી

સુરત જિલ્લાના ઓલપાડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.  સાયણ રોડ પર આવેલી રોયલ રેસિડન્સીના એક મકાનમાં નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હતું.

સુરત: સુરત જિલ્લાના ઓલપાડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.  સાયણ રોડ પર આવેલી રોયલ રેસિડન્સીના એક મકાનમાં નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હતું.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પામ અને વેજિટેબલ ઓઈલના ડબ્બા મળી આવ્યા હતા. 


Surat: ઓલપાડમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, એસેન્સ નાખી બનાવતા ઘી

જ્યારે મકાનના અન્ય એક રૂમમાં અલગ અલગ ઓઈલ, રસાયણ અને એસેન્સની મદદથી નકલી ઘી બનાવાતું હતું. પોલીસ તમામે મુદ્દામાલ કબ્જે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે. હાલ તો ઘીના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.  

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર-એસટી વચ્ચે અકસ્માત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કસ્માત ની જાણ થતાં જ 108ની નડીયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી. એસયુવી કાર અચાનક રોંગ સાઇડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નડીયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

જામનગરમાં ટ્રક અડફેટે બાઇક સવાર બે લોકોનાં મોત

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તરુણને પણ ગંભીર ઇજા થયા પછી જી.જી. હોસ્પિટલમાં તેણે સારવાર દરમિયાન દમ તોડયો હતો. જામનગર તાલુકાના મૂળ સૂર્યપરા ગામનો વતની અને હાલ જામનગરમાં મયુર ટાઉનશીપની પાછળ ખોડીયાર નગરમાં રહેતો પિયુષ જમનભાઈ મૂંગરા નામનો 33 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં પ્રિન્સ અશ્વિનભાઈ નામના 16 વર્ષના તરુણને પાછળ બેસાડીને લાલપુર બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકના ચાલક પિયુષ જમનભાઈ મુંગરાનું સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા પ્રિન્સને પણ ગંભીર ઇજા થઈ હતી અને 108  એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં એક સાથે બંનેના મૃત્યુને લઈને ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget