શોધખોળ કરો

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં સામેલ, સીઆર પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા 

કૉંગ્રેસના નેતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનારા સી.જે. ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

મહેસાણા: કૉંગ્રેસના નેતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનારા સી.જે. ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે.  સી. જે. ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી  19 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું. 

સી.જે.ચાવડા આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. સી.આર.પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા.    સીજે ચાવડાની સાથે મોટી સંખ્યામાં તેમના સર્મથકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મોટાપાયે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.  

કોણ છે સી, જે ચાવડા

ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી હતી. 

રાજીનામું આપ્યું ત્યારે શું કહ્યું હતું

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા  પાર્ટીને અલવિદા કહી દીધું હતુ. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.

 

 

 

                

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર
'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર

વિડિઓઝ

CM Bhupendra Patel: બાળકોમાં વધતા મોબાઈલના ચલણને લઈ CMએ વ્યક્ત કરી ચિંતા
Seventh Day School Controversy: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારી!
Gold Silver Price Today: સોના- ચાંદીના ભાવમાં ભૂકંપ જેવી સ્થિતિ
Thakor Samaj Bandharan Controversy: ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ માંડ્યો મોરચો
Pariksha Pe Charcha 2026: PM મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર
'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા! અમેરિકી દૂતાવાસે તેના નાગરિકોને તાત્કાલિક તેહરાન છોડવાની સુચના આપતા ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા! અમેરિકી દૂતાવાસે તેના નાગરિકોને તાત્કાલિક તેહરાન છોડવાની સુચના આપતા ખળભળાટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલને પ્રથમ વિદેશી સમર્થન, પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ PM મોદીને લઈ કર્યો મોટો દાવો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલને પ્રથમ વિદેશી સમર્થન, પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ PM મોદીને લઈ કર્યો મોટો દાવો
WPL ની ફાઈનલ જીતતા જ માલામાલ થઈ ગઈ RCB, જાણો વિજેતા અને રનર-અપને કેટલી રકમ મળી
WPL ની ફાઈનલ જીતતા જ માલામાલ થઈ ગઈ RCB, જાણો વિજેતા અને રનર-અપને કેટલી રકમ મળી
પાસપોર્ટ નિયમોમાં મોટા ફેરફાર, હવે પોલીસ વેરિફિકેશન થશે સરળ, ઓફીસના ધક્કા ખાવાથી પણ મળશે મુક્તિ
પાસપોર્ટ નિયમોમાં મોટા ફેરફાર, હવે પોલીસ વેરિફિકેશન થશે સરળ, ઓફીસના ધક્કા ખાવાથી પણ મળશે મુક્તિ
Embed widget