શોધખોળ કરો

લીંબડીમાં સંત સંમેલનમાં સંતોનો ભારે આક્રોશ , અસુરી તાકાતો સનાતન ધર્મનો નાશ કરવા માંગે છેઃ નિજાનંદ મહારાજ

લિંબડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્ધારા આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે

Key Events
Mahasamelana of Saints today in Limbadi of Surendranagar live updates લીંબડીમાં સંત સંમેલનમાં સંતોનો ભારે આક્રોશ , અસુરી તાકાતો સનાતન ધર્મનો નાશ કરવા માંગે છેઃ નિજાનંદ મહારાજ
લિંબડીમાં સંત સંમેલન યોજાયું હતુ

Background

સુરેન્દ્રનગરના લિંબડીના મોટા મંદિર ખાતે આજે સંત સંમેલન યોજાઇ રહ્યું છે. સંત સંમેલનમાં સાધુ- સંતોની અન્ય માંગણીઓ મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે. આ સંત સંમેલનમાંથી દેશભરમાંથી સંતો- મહંતો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જૂનાગઢના પણ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

લિંબડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્ધારા આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંતોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી સનાતન ધર્મના સંતો-મહંતો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. મોટી સંખ્યામાં સાધુ- સંતો રાતથી જ પહોંચી ચૂક્યા છે. આ સંમેલનમાં ન માત્ર ગુજરાત પણ દેશભરમાંથી સાધુ-સંતો અને મહામંડલેશ્વરો હાજર રહેશે. લિંબડી મોટા મંદિરના સંત લાલદાસ બાપુની આગેવાનીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે મળેલી સાધુ- સંતોની બેઠકમાં કુલ 12 માંગણીઓ મુકવામાં આવી હતી.  જે પૈકી માત્ર વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂર કરવા જ સહમતિ બની છે. જ્યારે પુસ્તકો સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં લખાણ દૂર કરવા, વિવાદીત નિવેદનો બંધ કરવા સહિતની અનેક માંગો હજુ ઉકેલાઇ નથી.  ત્યારે આજના સંત સંમેલનમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા અને ઠરાવ થઈ શકે છે.

10:57 AM (IST)  •  05 Sep 2023

નૌતમ સ્વામીને દૂર કરવાના નિર્ણયને તમામે વધાવ્યો

નૌતમ સ્વામીને દૂર કરવાના નિર્ણયને તમામે વધાવ્યો હતો. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું હતું કે વર્ષો પછી સંતો એક થયા છે. સ્વામિનારાયણના સંતો વાણી સંયમ રાખે. હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મુકાયા હતા. ભગવા વસ્ત્રો ધારણ કરનારા આવુ નિવેદન ન કરે. હિન્દુ દેવી દેવતાઓના વારંવાર અપમાન કરે છે.

10:24 AM (IST)  •  05 Sep 2023

સંમેલનમાં કોણ રહ્યું હાજર?

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, અમદાવાદ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, લિંબડીના નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના લાલદાસ બાપુ , વડોદરાના જ્યોર્તિનાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, નાની કુંડળના અવધબિહારી દાસજી, શ્રી ભગવાન પરમગુરૂ કરૂણા મંદિરના મહંત નિશ્ચલદાસજી, ગીરનારી આશ્રમના સાધ્વી ગીતાદીદી, જૂનાગઢના શેરનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.  સંમેલનમાં 500થી વધુ સંતો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Embed widget