શોધખોળ કરો

Sant Sammelan: સનાતન ધર્મ વિરુદ્ધ થઈ રહેલા હુમલા વચ્ચે જૂનાગઢમાં યોજાયું વિશાળ સંત સંમેલન,આ સંતને બનાવામાં આવ્યા અધ્યક્ષ

Sant Sammelan: જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સંત સંમેલનમાં રાજ્યમાંથી અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા.

Sant Sammelan: જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સંત સંમેલનમાં રાજ્યમાંથી અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા. આ સંત સંમેલનમાં અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.


Sant Sammelan: સનાતન ધર્મ વિરુદ્ધ થઈ રહેલા હુમલા વચ્ચે જૂનાગઢમાં યોજાયું વિશાળ સંત સંમેલન,આ સંતને બનાવામાં આવ્યા અધ્યક્ષ

જૂનાગઢના ભવનાથમાં આવેલ ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરાયું હતું. આ વિશાળ સંત સંમેલનમાં સનાતન સરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. જે ખાસ તો ગુજરાતમા એક સાથે તહેવાર ઉજવાય તે પ્રકારના કામ કરશે. આ ઉપરાંત સનાતન ધર્મને લગતી બાબતો પર નિર્ણયો કરશે. આ સમિતિમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પીઠને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કરસન દાસ બાપુ, દિલીપદાસ મહારાજ, પિયુસબાવા,વૈષ્ણવ આચાર્ય સહીત 41 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ભવનાથમા આયોજિત આ વિશાળ સંત સંમેલનમાં અન્ય પણ કેટલીક મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સત્ય શાસ્ત્ર સમિતિમાં રમેશભાઈ ઓઝા, કંકેશ્વરી માતાજી, ચેતનય શંભુ  મહારાજ,સ્વામી નિજાનંદજી મહારાજ, શરદ ભાઈ વ્યાસ,યદુનાદજી બાવા સહિતના 15 નામનો સમાવેશ  આવ્યો છે. આ ઉપરાંત મીડિયા પ્રવક્તા સમિતિ અને કાયદાકીય સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. આજના આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે કાંઈ પણ સનાતન ધર્મ વિરુદ્ધ  લખવામાં આવ્યું છે તેને દૂર કરવા માટેના પ્રયાઓની ચર્ચા પણ કરાઈ હતી.
આજના આ સંત સંમેલનમાં હાજર તમામ સાધુ સંતોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો હતો કે સનાતન ધર્મની રક્ષા માટે તમામે હવે આગળ આવવું પડશે..

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે દિલીપદાસ મહારાજની પસંદગી

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત  બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ  બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત સંગઠનના સંયોજક તરીકે અરવિંદ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ પદે દીલિપદાસજીનું નામ જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તમામ સાધુ-સંતો, મહામંડલેશ્વરોને સાથે મળીને કામ કરીશું. વિવાદોથી દુર રહીને એકસાથે કામ કરીશુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Earthquake: નવસારીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, વાંસદામાં પરોઢિયે ધરતીકંપના આંચકા આવતા દોડધામ
Earthquake: નવસારીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, વાંસદામાં પરોઢિયે ધરતીકંપના આંચકા આવતા દોડધામ

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ
Gold-Silver: ચાંદી એક ઝાટકે 15 હજાર સસ્તી થઈ ગઈ, સોનામાં પણ મોટો ઘટાડો! જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver: ચાંદી એક ઝાટકે 15 હજાર સસ્તી થઈ ગઈ, સોનામાં પણ મોટો ઘટાડો! જાણો લેટેસ્ટ રેટ
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
ઘરે બેઠા કરી શકો છો આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, Aadhaar App થી ફટાફટ થશે કામ
ઘરે બેઠા કરી શકો છો આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, Aadhaar App થી ફટાફટ થશે કામ
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget