શોધખોળ કરો

Karnataka Lockdown: ભાજપ શાસિત આ રાજ્યએ 14 દિવસનું લગાવ્યું લોકડાઉન, જાણો મોટા સમાચાર

કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન લગાવવીની જાહેરાત કરી છે.

બેંગ્લુરુઃ કર્ણાટકમાં વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકારે 14 દિવસના લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે.  લોકડાઉન દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે. માત્ર મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન વર્કને મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય બંધ રહેશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, આવતીકાલે રાતથી આગામી 14 દિવસ સુધી કોવિડ કરફ્યૂ લગાવવામાં આવશે. જરૂરિયાતની સેવાઓની દુકાનો સવારે 6 થી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જાહેર પરિવહન બંધ રહેશે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ, કર્ણાટકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,62,181 છે. જ્યારે 10,62,594 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 14,426 લોકોના કોરોનાથી મોત થયા છે.

કર્ણાટક સહિત આ રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,53,991 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2812 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,272 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 73 લાખ 13 હજાર 613

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382

કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658

કુલ મોત - 1 લાખ 95 હજાર 123

સુરતની ખાનગી હોસ્પિટલોમાં મહત્તમ 24 કલાક ચાલે એટલો જ ઓક્સિજન, ડોક્ટરોએ સરકારને શું આપ્યું અલ્ટિમેટમ ? 

રાજ્યના આ મોટા શહેરમાં રેમડેસિવિર બાદ આ દવાની પણ અછત, ખરીદવા લાગી લાઈન

અમદાવાદમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ બાદ હવે શું બંધ કરવા અપાઈ સૂચના ? જાણો મોટા સમાચાર

ટોપ સ્ટોરી

Monsoon Update: દેશમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? IMDએ જણાવી તારીખ
Monsoon Update: દેશમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? IMDએ જણાવી તારીખ
PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પૂર્વે જાણો ભારતની ડિજિટલ યાત્રા બદલનારી 7 પહેલ
PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પૂર્વે જાણો ભારતની ડિજિટલ યાત્રા બદલનારી 7 પહેલ
5000 કરોડની નેટવર્થ ધરાવતા BJP નેતા ભિખારી બનીને કેટલા રૂપિયા કમાણા?
5000 કરોડની નેટવર્થ ધરાવતા BJP નેતા ભિખારી બનીને કેટલા રૂપિયા કમાણા?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
પાકિસ્તાનમાં લાગશે સ્માર્ટ લોકડાઉન! રાત્રે 8 વાગ્યા પછી સન્નાટો, જાણો સરકારનો શું છે પ્લાન
પાકિસ્તાનમાં લાગશે સ્માર્ટ લોકડાઉન! રાત્રે 8 વાગ્યા પછી સન્નાટો, જાણો સરકારનો શું છે પ્લાન
Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ
Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર એશિયન ગેમ્સમાંથી બહાર, BCCI એ તૈયાર કર્યો રિપ્લેસમેન્ટ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર એશિયન ગેમ્સમાંથી બહાર, BCCI એ તૈયાર કર્યો રિપ્લેસમેન્ટ
25 હજાર સુધી પગાર ધરાવતા લોકોને મળશે EPFO પેન્શનનો લાભ, કેબિનેટે આપી મંજૂરી
25 હજાર સુધી પગાર ધરાવતા લોકોને મળશે EPFO પેન્શનનો લાભ, કેબિનેટે આપી મંજૂરી
Embed widget