શોધખોળ કરો

ભારતમાં નવેમ્બર સુધીમાં કોરોનાની રસી આવી જશે! જાણો કઈ કંપીનાના સીઈઓએ કર્યો આ દાવો

રશિયન વેક્સીનની વિશ્વનિયતાને લઈને ઉઠી રહેલ સવાલ પર દમિત્રીએ કહ્યું કે, સ્પુતનિક-5 રસી હ્યૂમન સેલ્સ પર આધારિત છે. આ ખૂબ જ સુરક્ષિત અને એડવાન્સ છે.

નવી દિલ્હીઃ રશિયાએ કોરોનાનો સામનો કરવા માટે સ્પુતનિક V નામથી રસી બનાવવાનો દાવો છે. આ વિશ્વમાં બનેલ પ્રથમ કોરોના વેક્સીન છે. ભારતમાં આ રસીના ઉત્પાદન માટે ડો. રેડ્ડી લેબોરેટરીઝની સાથે કરાર કર્યા છે. વેક્સી બનાવતી કંપની રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરજીઆઈએફ)ના સીઈઓ કિરીલ દમિત્રીએ એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેને ભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ કરવાવની સંભાવના વ્યક્ત કરી છે. તિકીસ દમિત્રીએ કહ્યું કે, ભારતમાં રસીની ઉપલબ્ધતા રેગ્યુલેટરી ઓથોરોટિની મંજૂર પર આધાર રાખે છે. દમિત્રી અનુસાર તેમની પાસે રસીના 4 કોર્સ છે જેની ડિલીવરી નવેમ્બરમાં થશે. દમિત્રીએ કહ્યું કે, નવેમ્બર બાદ અંદાજે 40 હજાર લોકો રસી લઈ શકે છે. આ બધું રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી પર આધાર રાખે છે. રશિયન વેક્સીનની વિશ્વનિયતાને લઈને ઉઠી રહેલ સવાલ પર દમિત્રીએ કહ્યું કે, સ્પુતનિક-5 રસી હ્યૂમન સેલ્સ પર આધારિત છે. આ ખૂબ જ સુરક્ષિત અને એડવાન્સ છે. રશિયાની રસીને લઈને યૂરોપના પશ્ચિમી દેશોની હરીફ કંપનીઓ નકારાત્મકતા ફેલાવી રહી છે. દમિત્રી અનુસાર રશિયાએ અનેક દાયકાઓ સુધી અનેક રસી પર કામ કર્યું છે અને તેમને તેનો અનુભવ છે. તેમના અનુસાર રસીને બનાવવામાં અનેક કડક પ્રક્રિયા અપનાવી છે. જ્યારે ડો. રેડ્ડી લેબોરેટરીના એમડી જીવી પ્રસાદે કહ્યું કે, તેમનો પ્રયત્ન છે કે ઓછામાં ઓછા સમયમાં રસી લોકો સુધી પહોંચે. પ્રસાદે કહ્યું કે, સ્પુતનિક-5નું ટ્રાલય માટે પહેલા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવાની રહે અને તેમાં સમય લાગી શકે છે. એ શક્ય છે કે તેમાં અનેક મહિનાઓ લાગી શકે છે. પ્રસાદ અનુસાર આ રસીમાં હ્યૂમન સેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સારી પહેલ છે. કિરીલ દમિત્રી અનુસાર રસીને લઈને ડબલ્યૂએચઓ સાથે પણ વાત ચાલી રહી છે. તેમને આશા છે કે આ ભારતમાં નવેમ્બરમાં ઉપલબ્ધ થઈ જશે. ભારતમાં બનનારી રસીને બીજા દેશોમાં પણ મોકલી શકાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget