શોધખોળ કરો

છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસઃ કુસ્તીબાજ સાગર ધનખડનુ કઇ રીતે થયુ મોત? પૉસ્ટમૉર્ટમ રિપોર્ટથી થયો આ મોટો ખુલાસો

પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે અનુસાર સાગર ધનખડના ઉપર કોઇ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના શરીર પર કેટલીય જગ્યાએ ઇજાના નિશાન પડેલા છે. માથાથી લઇને ઘૂંટણ સુધી ઇજાના નિશાન મળી આવ્યા છે. 

નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખડની હત્યાના આરોપમાં ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર અને તેના બીજા સાથીઓની ધરપકડ થઇ ચૂકી છે. કોર્ટે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડમાં મોકલી દીધો છે. ત્યાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે અનુસાર સાગર ધનખડના ઉપર કોઇ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના શરીર પર કેટલીય જગ્યાએ ઇજાના નિશાન પડેલા છે. માથાથી લઇને ઘૂંટણ સુધી ઇજાના નિશાન મળી આવ્યા છે. 

સાગર ધનખડની કઇ રીતે થુય મોત?
પૉસ્ટમૉર્ટમમાં ખુલાસો થયો છે કે કોઇ બ્લન્ટ-ઓબ્જેક્ટ એટલે કે ધારદાર હથિયારથી તેના પર ઘા કરવામાં આવ્યો છે, કેમકે તેના શરીર પર 1 થી 4 સેન્ટીમીટરના ઉંડા ઘા પડેલા છે. આ ઘા ઉંડા હતા એટલે હાડકાં સુધી ઇજા પહોંચી હતી. છાતી અને પીઠ પર 5×2 cm અને પીઠ પર 15x4 cmના ઘા છે. 

શું કહેવુ છે ડૉક્ટરોનુ?
જહાંગીર પુરીની BJRMH hospitalના ડૉક્ટર મુનીશ વધાવનના રિપોર્ટ પ્રમાણે વિસરા અને બ્લેડ સેમ્પલ તપાસ માટે સીલબંધ કરી દેવામાં આવ્યા છે. માથામાં કોઇ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઘા કરવાના કારણે મોત થયુ હોઇ શકે છે, ડૉક્ટરોનો મત છે કે શરીર પર મળી આવેલા તમામ ઇજાના નિશાન મોત પહેલાના છે.

5 મેએ સાગર ધનખડનુ થયુ મોત..... 
ખરેખરમાં, કુસ્તીબાજ સાગર ધનખડને પાંચ મેએ અડધી રાત્રે 2 વાગેને 52 મિનીટ પર પહેલા નજીકની હૉસ્પીટલ BJRM હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો, ત્યારબાદ તેને ટ્રૉમા સેન્ટર લઇ જવાયો જ્યાં સવારે સવા 7 વાગે સારવાર દરમિયાન તેનુ મોત થઇ ગયુ હતુ.


ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમારને રેલવેએ સસ્પેન્ડ કર્યો....
છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ સાગર રાણાની હત્યાના કેસમાં ફરાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સુશીલ કુમારની બે દિવસ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના મુંદકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુશીલની સાથે તેના સાથી અજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુશીલ પર એક લાખ રૂપિયા અને અજય પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ દરમિયાન આજે ભારતીય રેલવે દ્વારા સુશીલ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

અદાલતે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાગર ધનકડ પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન મળ્યા હતા. માથાથી લઈ ઘૂંટણ સુધી ઈજાના નિશાન હતા. તેના શરીર પર 1 થી 4 સેમી ઉંડા ઘા મળી આવ્યા હતા. છાતી પર 5×2 cm  અને પીઠ પર 15x4 cm ના ઘા હતા.

5 મેના રોજ છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં કુસ્તીબાજોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. આમાં 5 કુસ્તીબાજો ઘાયલ થયા હતા. જેમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય રેસલર્સ સામેલ હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Embed widget