શોધખોળ કરો

Corona Vaccine: કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે આ રસી છે અસરદાર, કંપનીએ કર્યો મોટો દાવો

ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી. આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.

Corona Vaccine: કોરોનાની સેકન્ડ વેવમાં આંતક મચાવનારા કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે,  બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. હવે આ વાયરસનું નવું વેરિયન્ટ મળ્યું છે. જેનું  ડેલ્ટા પ્લસ  નામ આપવામાં આવ્યું છે. આ કોરોનાના ડેલ્ટા વેરિયટન્ટથી બન્યો છે. જેના કારણે સંક્રમણ વધ્યું હતું. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ડેલ્ટા પ્લસ વાયરસ ફરી થર્ડ વેવ માટે જવાબદાર બનશે અને કોહરામ મચાવશે. જો કે વૈજ્ઞાનિક ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ચિંતિત નથી કારણ કે દેશમાં આ વેરિયન્ટના બહુ ઓછા કેસ જોવા મળી રહ્યાં છે.

આ દરમિયાન આજે Sputnik V એ કહ્યું કે, આ રસી કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ સામે વધુ અસરદાર છે. પ્રથમ તે ભારતમાં જોવા મળ્યો હતો અને અત્યાર સુધી કોઇ પણ રસીના આ સ્ટ્રેનને લઇ પરિણામ પબ્લિશ કરવામાં આવ્યા નથી.  ગમાલ્યા સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય પીઅર-સમીક્ષા કરેલા જર્નલમાં પ્રકાશન માટે સબમિટ કરવામાં આવ્યા છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ  એન્ટીગ્રેટિવ  બાયોલોજીના નિર્દેશક  ડો અનુરાગ અગ્રવાલે કહ્યું કે, હાલ આ વાયરસને લઇને ભારતમાં કોઇ ચિતા નથી. તેમણે કહ્યું કે, વેક્સિન આ વેરિયન્ટ માટે કેટલી કારગર છે તે જાણવા માટે વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા વ્યક્તિ બ્લડ પ્લાઝમાથી આ વાયરસનું પરીક્ષણ કરાશે. તેનાથી જાણી શકાશે કે, રોગ પ્રતિકારક ક્ષમતા આ વેરિયન્ટને માત આપી શકે છે કે નહીં.

દિલ્લી સ્થિત સીએસઆઇઆર  આઇડી આઇબીના વૈજ્ઞાનિક  વિનોદ સ્કારિયાએ રવિવારે  ટ્વીટ કરીને કહ્યું કે,  કે417એન  ઉત્પરિવર્તનના કારણે  બી. 617.2નો પ્રકાર બન્યો છે. જે ડેલ્ટા પ્લસના નામે ઓળખાય છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તન સાર્સ સીઓવી -2ના સ્પાઇક  પ્રોટીનમાં થયું છે.  જે વાયરસને માનવ કોશિકાની અંદર જઇને સંક્રમિત કરે છે. રોગ પ્રતિકારકક્ષમતાના નિષ્ણાત ડોક્ટર વિનીતા બલનું કહેવું છે કે, વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને ઝટકો લાગ્યો છે. જો કે તેનો એ મતલબ નથી કે, તે વધુ સંક્રામક હશે અને તેનાથીબમારી વધુ ઘાતક બની જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો

વિડિઓઝ

Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Embed widget