શોધખોળ કરો

Coronavirus: જો વાયરસ રૂપ બદલે તો ગંભીર થશે 3 ટકા બાળકોની હાલત, શું હશે થર્ડ વેવનું ચિત્ર, જાણો શું છે તૈયારી

કોરોનાવાયરસ: કોરોના વાયરસના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ બની શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની હોસ્પિટલોએ તેમની સાથે કાર્યવાહી કરવાની યોજનાઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત, બાળકો માટે જરૂરી ઉપકરણો, દવાઓ અને આઈસીયુ બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માળખાગત સુવિધાઓ કરવામાં આવી રહી છે.

કોરોનાવાયરસ: કોરોના વાયરસના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર  બાળકો માટે જીવલેણ બની શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની હોસ્પિટલોએ તેમની સાથે કાર્યવાહી કરવાની યોજનાઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત, બાળકો માટે જરૂરી ઉપકરણો, દવાઓ અને આઈસીયુ બેડની  ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માળખાગત સુવિધાઓ કરવામાં આવી રહી છે.
સરકારે ચેતવણી આપી છે કે બાળકોમાં હજી સુધી કોરોના વાયરસના ચેપની ગંભીર અસર જોવા મળી નથી, જો વાયરસ તેનું રૂપ બદલે તો  આવે તો તેની અસર વધી શકે છે. આ સાથે સરકારે કહ્યું હતું કે આવી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ ચાલુ છે.

નિતી આયોગના સદસ્યો વી.કે પાલે કહ્યું કે,  "અમે તમને ફરીથી ખાતરી આપીએ છીએ કે, કે બાળરોગની જરૂરિયાતોનું સંચાલન કરવામાં આવશે અને કોઇ કમી નહીં રહે. " તેમણે કહ્યું હતું કે સમીક્ષા કર્યા પછી, પરિસ્થિતિ વધુ વણસી જાય તો તેની શું જરૂર પડશે તેનો અંદાજ લગાવીશું અને તેને પહોંચી વળવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. 

પત્રકાર પરિષદને સંબોધતા પાલે  કહ્યું કે કોવિડ પછી બાળકોમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળી  રહ્યાં છે. બાળકોમાં ચેપને કારણે થતી ગૂંચવણોને જોવા માટે રાષ્ટ્રીય જૂથની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં ચેપનાં લક્ષણો હોતા નથી અથવા બહુ ઓછા લક્ષણો બતાવે છે.
છે.

તેમણે કહ્યું કે, જો બાળકો સંક્રમિત થશે તો બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની નોબત બહુ ઓછા કેસમાં જોવા મળે છે. વાયરસ જો તેમનો વ્યવહાર બદલે તો મહામારીના વિજ્ઞાનમાં ગતિશીલતામાં પરિવર્તન જરૂરી બની જાય છે. તેમણે જણાવ્યું કે, બાળકોમાં કોવિડના બે સ્વરૂપ જોવા મળે છે.   બાળકોને તાવસ કફ અને ત્યારબાદ શરદી થાય છે. આ સ્થિતિમાં વધુ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાવાની નોબત આવે છે. 

પોલે કર્યું કે, કોવિડથી સાજા થયેલા કેટલાક બાળકોને થોડા સમય બાદ ફરી તાવ આવે છે. આંખોમાં સોજો જોવા મળે છે. ઉલ્ટી અને રક્તસ્રાવની સ્થિતિ બને છે. તેને મલ્ટી સિસ્ટમ ઇનફલામેટ્રી સિડ્રોમ કહેવાય છે. કોવિડથી સંક્રમિત 2થી 3 ટકા બાળકોને જ હોસ્પિટમાં દાખલ થવાની જરૂર પડે છે. 

બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર થઇ શકે છે ઘાતક ?
દિલ્લીની હોસ્પિટલ્સમાં કોવિડની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે કવાયત શરૂ કરી દીધી છે. હોસ્પિટલમાં બાળકો માટે આવશ્યક ઉપકરણ, દવાઓ અને આઇસીયૂ વિસ્તરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના બુનિયાદી ઢાંચામાં સુધાર કરવામાં આવે છે. દિલ્લી સરકારે ત્રીજી લહેર માટે એક કાર્યદળની રચના પણ કરીછે. જે બાળકો માટે હોસ્પિટલમાં બેડ આઇસીયૂ સહિતના ઉપકરણની સુવિધા વધારવા માટે કામ કરશે. 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget