શોધખોળ કરો

પટિયાલાઃ ખાલિસ્તાનના વિરોધમાં હિંસા બાદ કર્ફ્યૂ, હિન્દુ સંગઠને આજે બંધનુ કર્યુ એલાન

29 એપ્રિલે થયેલી ઘર્ષણની ઘટના બાદ પટિયાલા શહેરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. માર્ચની આગેવાની કરનારા હરિશ સિંગલાની કાર પર પથ્થરમારાની ઘટના ઘટી છે.

Patiala Violence Updtaes: પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ દરમિયાન શિવસૈનિકો અને ખાલિસ્તાન સમર્થકોની વચ્ચે ઝડપની ઘટના ઘટી હતી. 29 એપ્રિલે થયેલી ઘર્ષણની ઘટના બાદ પટિયાલા શહેરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. માર્ચની આગેવાની કરનારા હરિશ સિંગલાની કાર પર પથ્થરમારાની ઘટના ઘટી છે. તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલસી અને તંત્રએ કર્ફ્યૂ લગાવી દીધુ છે. 
 
આ ઘટના વિરુદ્ધ શિવસેના હિન્દુસ્તાન નામના એક હિન્દુ સંગઠને 30 એપ્રિલે પટિયાલા બંધનુ આહવાન કર્યુ છે. શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ગુપ્તાએ કહ્યું કે, ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચમાં કાળી દેવીના મંદિરનુ કંઇજ લેવા દેવા ન હતુ. ખાલિસ્તાન સમર્થકોએ મંદિર પર હુમલો કરીને મંદિરની નુકસાન કર્યુ છે, તેમને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતાં બંધનુ એલાન આપ્યુ છે. 
 
મુખ્યમંત્રી ભગવંત માને ઘટનાને લઇને પોલીસ મહાનિદેશક અને અન્ય અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી માને ટ્વીટ કરીને કહ્યુ કે કેસની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને સાથી જે અધિકારીઓને એવી કડક સૂચના આપવામા આવી છે કે એક પણ દોષીને છોડવાનો નથી. તેમને એ પણ કહ્યું કે, પંજાબ વિરોધી તાકતોને કોઇપણ કિંમત પર અહીંની શાંતિ ભંગ નહીં કરવા દેવામાં આવે.

જાણકારી અનુસાર પટિયાલા શહેરમા સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. પટિયાલામાં થયેલી ઘર્ષણની આ ઘટનાને લઇને વરિષ્ઠ પોલીસ અધિક્ષક નાનક સિંહે બતાવ્યુ કે ખાલિસ્તાન વિરોધી માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકો ઘાયલ થયા છે, તેમને બતાવ્યુ કે, ઘાયલોમાં પોલીસકર્મી પણ સામેલ છે. 

આ પણ વાંચો......... 

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો

TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget