શોધખોળ કરો

Lok Sabha Elections 2024: ઉત્તર પ્રદેશમાં આ પાર્ટીને સપોર્ટ કરશે આમ આદમી પાર્ટી, જાણો શું રાખી શરત

Lok Sabha Elections 2024: જેલમાથી બહાર આવ્યા બાદ સંજય સિંહે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે આવા સંકટના સમયમાં જ્યારે દિલ્હીના ચીફને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

Lok Sabha Elections 2024: જેલમાથી બહાર આવ્યા બાદ સંજય સિંહે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે આવા સંકટના સમયમાં જ્યારે દિલ્હીના ચીફને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે ત્યારે દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમારા કાર્યકરો ગઠબંધનના ઉમેદવારોને વિજયી બનાવવા માટે કામ કરશે. યુપીમાં કોઈ સીટની માંગ નથી, અમે લોકશાહી બચાવવા માટે સમર્થન આપી રહ્યા છીએ. સહકાર આપવા માટે કોઈ શરતો રાખી નથી.

 

ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે,  મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું નથી જોઈતું, પરંતુ અરવિંદ કેજરીવાલનું રાજીનામું જોઈએ છે. ભાજપે નૈતિકતાની વાત ન કરવી જોઈએ. તેઓ પકડી પકડીને દેશના સૌથી મોટા ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં લઈ રહ્યા છે. દિલ્હીમાં જે પણ થયું, તે સમયે અખિલેશ યાદવ અમારી સાથે રહ્યા હતા. અમે અખિલેશ યાદવ અને સપાને સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું, અમે યુપીની ચૂંટણી લડી રહ્યા નથી. અમારા કાર્યકર્તાઓ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારોની જીત માટે કામ કરશે. આ ચૂંટણી સરમુખત્યારશાહી શાસન સામે લોકોને એક કરવાની ચૂંટણી છે.

આ સાથે સંજય સિંહે કહ્યું કે આ ચૂંટણી પર દુનિયાની નજર છે. સીએમ કેજરીવાલના સમર્થનમાં દિલ્હીમાં એક મોટી રેલી નીકળી છે. એક મુખ્યમંત્રીને જેલમાં મોકલવામાં આવ્યા અને તેનાથી વિશ્વમાં ભારતની બદનામી થઈ. ખોટા કેસ કરીને લોકોને જેલમાં મોકલવાનું કામ કરવામાં આવ્યું છે. ઝારખંડમાં પણ સીએમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઘણા મિત્રોએ ભાજપ છોડી દીધું. ભાજપ માત્ર ધાકધમકી આપીને પોતાનો એજન્ડા સેટ કરી રહી છે.

જનતા આનો જવાબ આપશે

સંજય સિંહે જણાવ્યું કે અખિલેશ યાદવે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સાથે ફોન પર વાત કરી અને તેમની તબિયત પૂછી. આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget