શોધખોળ કરો

Exclusive: ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર, જરૂર પડશે તો કોને પસંદ કરશો? દેવેન્દ્ર ફડણવીસે કરી 'ભવિષ્યવાણી'

ABP Shikhar Sammelan 2024: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ABP ન્યૂઝના ખાસ કાર્યક્રમ શિખર સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે ચૂંટણી પરિણામો પછી જો એવી સ્થિતિ બને કે તમને વધુ બેઠકોની જરૂર પડે તો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માંથી કોને પસંદ કરશો?

આ પ્રશ્ન પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "તેમને સાથે રહેવા દો. અમે ત્રણેય (ભાજપ, શિવસેના અને એનસીપી) પૂરતા છીએ. અમે ત્રણેય સાથે રહીશું. અમારી સરકાર આવવાની છે. રાજકારણમાં 'જો' અને 'તો' પર કોઈ જવાબ આપવામાં આવતો નથી. હું દાવા સાથે કહું છું કે અમે ત્રણેય પૂરતા છીએ. અમારી સરકાર આવી રહી છે, કોઈની જરૂર નથી."

શું ઉદ્ધવ ઠાકરે માટે દરવાજા ખુલ્લા છે?

જેમ બિહારમાં થયું, શું ઉદ્ધવ ઠાકરે માટે તમારા દરવાજા ખુલ્લા છે, આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "એવી સ્થિતિ જ નહીં આવે."

મહારાષ્ટ્રમાં ભાજપ માટે શું બદલાયું છે?

મહારાષ્ટ્રમાં ભાજપ માટે જમીન પર શું બદલાયું છે? આ પર ડેપ્યુટી સીએમએ કહ્યું, "મને એવું લાગે છે કે જમીન પર સકારાત્મકતા દેખાઈ રહી છે. ખોટા નેરેટિવને કારણે લોકસભા ચૂંટણી પછી અમે જે વિશ્લેષણ કર્યું તો અમારા ધ્યાનમાં આવ્યું કે અમે તેનું આકલન નહીં કરી શક્યા. ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં અમે લોકો ઓવર કોન્ફિડન્સમાં રહ્યા. અમે લોકો એવી માનસિકતામાં હતા કે આ બે હંમેશા ચાલે છે, આનાથી શું ફરક પડવાનો છે. આ પછી અમે સજાગતાથી કામ કર્યું. જમીન પર કામ કર્યું. ચૂંટણી હંમેશા કઠિન હોય છે પરંતુ હું એ કહી શકું છું કે હવે અમને આગળ વધવાની તક છે."

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર શું બોલ્યા?

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારી લડાઈ કોંગ્રેસ સાથે છે. તેમણે કહ્યું, "હું નથી માનતો કે કોંગ્રેસનું પુનરાગમન થયું છે. કોંગ્રેસનું પોલિટિકલ અર્થમેટિક સાચું બેઠું. કોંગ્રેસ ઘણી બેઠકો પર વોટ જિહાદને કારણે જીતીને આવી. હવે તેઓ આને દોહરાવી નહીં શકે. મને લાગે છે કે હવે તે પરિસ્થિતિઓ કોંગ્રેસ માટે રહી નથી."

આ પણ વાંચોઃ

Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget