શોધખોળ કરો

દિગ્વિજયનો ભાજપ પર પ્રહાર, ISI પાસેથી પૈસા લઇને ભારતની જાસૂસી કરતા હતા બજરંગ દળના લોકો

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, એવા કેટલાક લોકો જે બજરંગ દળ અને ભાજપના પદાધિકારી હતા

નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ પર નિશાન સાધતા પાકિસ્તાન જાસૂસી એજન્સી આઇએસઆઇ માટે જાસૂસી કરવા પર મોટો આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે, ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઇને આઇએસઆઇ માટે જાસૂસી કરતા રહ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, એવા કેટલાક લોકો જે બજરંગ દળ અને ભાજપના પદાધિકારી હતા, આજે પણ છે, આઇએસઆઇ માટે જાસૂસી કરતા પકડાઇ ગયા હતા અને ભાજપના રાજમાં તેમની જમાનત પણ જપ્ત થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે, આ પ્રકારના લોકોની જામીન રદ કરી દેવી જોઇએ અને તેમના પર કેસ ચાલવો જોઇએ, દેશદ્રોહનો કેસ ચાલવો જોઇએ. દિગ્વિજય સિંહે કહ્યું કે, એક તરફ ભાજપ પાકિસ્તાન વિરુદ્ધ લડાઇ લડવા માટે દરરોજ આપણને રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે. આ કેવો રાષ્ટ્રવાદ છે કે તેમના જ લોકો આઇએસઆઇ પાસેથી પૈસા લઇને ભારતની જાસૂસી કરે. તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઇએ.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દિગ્વિજય સિંહે એક નિવેદન આપતા કટ્ટર હિંદુત્વને ખતરનાક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામોફોબિયા અને કટ્ટરતાની વાત કરી હતી. હિંદુઓની કટ્ટરતા પણ મુસ્લિમોની કટ્ટરતાની જેમ ખતરનાક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget