શોધખોળ કરો

દેશના ખાનગી કંપનીના કરોડો નોકરીયાતોના લાભમાં મોદી સરકારે લીધો બહુ મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત ?

ઇપીએફઓ દિવાળી સુઘી તેમના 6 કરોડ ગ્રાહકોને 8.5% વ્યાજ ક્રેડિટ કરી શકે છે. ઇપીએફઓએ આ મુદ્દે મંજૂરી આપી દીધી છે. હવે નાણામંત્રાલય દ્વારા મંજૂરીની રાહ જોવાઇ રહી છે.

ઇપીએફઓ દિવાળી સુઘી  તેમના 6 કરોડ ગ્રાહકોને  8.5% વ્યાજ ક્રેડિટ કરી શકે છે. ઇપીએફઓએ આ મુદ્દે મંજૂરી આપી દીધી છે.  હવે નાણામંત્રાલય દ્વારા મંજૂરીની રાહ છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. ઇપીએફઓ દિવાળી પહેલા નાણાકિય વર્ષ 2020-21 માટે વ્યાજ દર ક્રેડિટ કરી શકે છે. આ સમાચાર એ સમયે આવ્યાં જ્યારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભત્થા અને પેન્સનર્સને મોંઘવારી રાહતની ભેટ અપાઇ છે. આર્થિક સંકટ, વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે મોદી સરકારનો આ નિર્ણય ખૂબ રાહતભર્યો છે.

રિપોર્ટસ મુજબ  ર્ઇપીએફઓએ કેન્દ્રીય  બોર્ડના વ્યાજ દરની વૃદ્ધિ માટે મંજૂરી આપી દીધી છે. જો કે હજું આ મામલે નાણા મંત્રાલયની મંજૂરી લેવાની બાકી છે. ઇપીએફઓએ  2020-21 માટે  8.5 ટકા વ્યાજ દર કરવા માટે નાણામંત્રાલય પાસેથી મંજૂરી માંગી હતી. જેને બધા જ ફેક્ટર્સ પર વિચાર કર્યાં બાદ સુનિશ્ચિત કરાઇ હતી. આ નિર્ણય પણ નાણામંત્રાલયની સમર્થનની મોહર લાગી જતાં 8.5%  વ્યાજ દર થઇ શકે છે.

રિટાયરમેન્ટ ફંડ તેમના ગ્રાહકોને વ્યાજ દર આપવા માટે સારી સ્થિતિમાં છે. મંત્રાલયથી પ્રોટોકોલ અનુસાર મંજૂરી મંગાઇ છે કારણ કે ઇપીએફઓ નાણામંત્રાલયની મંજૂરી વિના વ્યાજ દર જમા નહી કરી શકે,. ઇપીએફઓએ નાણા વર્ષ 2021 માટે કોઇ બદલાવ નથી કર્યો. કારણ કે, કોવિડ -19 મહામારીના કારણે  વ્યાપક નોકરીના નુકસાનના કારણે વર્ષ દરમિયાન જમા રાશિની તુલનામાં  વિથડ્રો વધુ થયું છે.

ઉલ્લેખનિય છે કે, નાણકિય વર્ષ 2019-20માં સરકારે ઇપીએફ વ્યાજ દરને ઘટાડીને સાત વર્ષના નીચલા સ્તર 8.5 ટકા કરી દીધું હતું. જે 2018-19માં 8.65 ટકા અને 2017-18માં  8.55 ટકા હતું.ઇપીએફઓના 6 કરોડ સદસ્ય છે. આ તમામ મેમ્બર્સ મિસ્ડ કોલ, એસએમએસ અથવા  ઉમંગ  એપ દ્વારા તેમના ભવિષ્ય નિધિ ખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.

આઇપીએફઓના મેમ્બર્સ આ વ્યાજની લાંબા સમયથી રાહ જોતા હતા ઇપીએફના મેમ્બર્સે ટવિટરનો સહારો લઇને આ મુદ્દે સવાલ કર્યાં હતા ત્યારબાદ ઇપીએફઓ હરકતમાં આવ્યું અને તેમણે ટ્વીટ દ્રારા જવાબ આપ્યો હતો કે, ધીરજ રાખો આ સાથે વ્યાજ દર વધારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાની પણ માહિતી ટવિટ દ્રારા આપી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget