શોધખોળ કરો

EWS Quota SC Verdict: દેશમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટના પાંચમાંથી ત્રણ જજોએ પક્ષમાં આપ્યો ચુકાદો

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો

LIVE

Key Events
EWS Quota SC Verdict Live Updates : EWS Quota Upper Caste Reservation EWS reservation judgment Supreme Court Verdict ..... EWS Quota SC Verdict: દેશમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટના પાંચમાંથી ત્રણ જજોએ પક્ષમાં આપ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટ
Source : ANI

Background

11:38 AM (IST)  •  07 Nov 2022

દેશમાં આર્થિક આધાર પર અનામત યથાવત રહેશે

આર્થિક આધાર પર અનામતના વિરુદ્ધમાં નિર્ણય આપતા જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી 103મો સુધારો ખોટો છે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે.તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ. જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટના નિર્ણય સાથે સહમત છું. એટલે કે, સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે. આ બાબતે કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

11:32 AM (IST)  •  07 Nov 2022

ત્રણ જજ EWSના સમર્થનમાં

પાંચ જજની બેન્ચમાં ત્રણ જજ જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્યો છે. જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS અનામત પર પોતાની અસહમતિ વ્યક્ત કરી છે.

11:00 AM (IST)  •  07 Nov 2022

વાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી

વાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજોની બેન્ચમાં ત્રણ જજોએ EWS અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે હજુ બે જજોનો અભિપ્રાય બાકી છે.

10:59 AM (IST)  •  07 Nov 2022

આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી

જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે મોટો સવાલ એ હતો કે શું EWS અનામત બંધારણના મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું તેનાથી એસ-એસટી-ઓબીસીને બહાર રાખવું મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું કે EWS અનામત બંધારણનો ભંગ કરતી નથી. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનો ભંગ કરતું નથી. આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે હું જસ્ટિસ દિનેશ માહેશ્વરીના મત સાથે સહમતિ વ્યક્ત કરી છે.

10:59 AM (IST)  •  07 Nov 2022

આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી

જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે મોટો સવાલ એ હતો કે શું EWS અનામત બંધારણના મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું તેનાથી એસ-એસટી-ઓબીસીને બહાર રાખવું મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું કે EWS અનામત બંધારણનો ભંગ કરતી નથી. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનો ભંગ કરતું નથી. આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે હું જસ્ટિસ દિનેશ માહેશ્વરીના મત સાથે સહમતિ વ્યક્ત કરી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Embed widget