શોધખોળ કરો

Explained: કોરોનાને લઈને R Value શું છે અને શા માટે તેમાં વધારો થવો ભારત માટે જોખમી છે ?

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 20728 નવા કેસ આવ્યા છે જ્યારે 65 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા છ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 40,134 નવા કેસ નોંધાયા હતા અને 36,946 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 442 લોકોના મોત થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે નવા કેસમાંથી 50 ટકા કેસ માત્ર એક જ રાજ્ય કેરળમાંથી આવે છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 20728 નવા કેસ આવ્યા છે જ્યારે 65 લોકોના મોત થયા છે. કુલ એક્ટિવ કેસ 1 લાક 67 હજાર 379 થઈ ગયા છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટવિ કેસ 78 હજાર 962 છે, કર્ણાટકમાં 24 હજાર 144 એક્ટિવ કેસ છે છે જ્યારે આંધ્ર પ્રદેશમાં 21 હજાર 19 અને તમિલનાડુમાં 20 હજાર 524 એક્ટિવ કેસ છે.

કોરોના સંક્રમણની R વેલ્યૂ વધવી એ છે વધારે ચિંતાજનક

કોરોનાના વધતા કેસ કરતાં પણ વધારે ચિંતાજનક એ વાત છે કે કોરોના સંક્રમણની R વેલ્યૂ વધી રહી છે. એક કોરોના સંક્રમિત વ્યક્તિ જેટલી વ્યક્તિને કોરોનાથી સંક્રમિત કરે છે તેને R વેલ્યૂ કહે છે. જો એક વ્યક્તિ એક જ વ્યક્તિને સંક્રમિત કરે તો તેની R વેલ્યૂ 1 હશે, જ્યારે એક વ્યક્તિ બે વ્યક્તિને સંક્રમિત કરે તો R વેલ્યૂ 2 હશે.

શા માટે વધતી R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે

જે R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે તે કોરોનાની ગતિ વધારવામાં R વેલ્યૂની ભૂમિકા મહત્ત્વની છે. માર્ચ 2021માં જ્યારે દેશમાં બીજી લહેર ચાલી રહી હતી ત્યારે R વેલ્યૂ 1.37 હતી, ત્યાર બાદ એપ્રિલ 2021માં જ્યારે પ્રકોપ ઘટ્યો ત્યારે વેલ્યૂ 1.18 થઈ ગઈ. મે 2021માં R વેલ્યૂ 1.10, જૂન 2021માં વેલ્યૂ ઘટીને 0.96 થઈ ગઈ. પરંતુ જુલાઈના અંતિમ સપ્તાહમાં તેમાં વધારો થવાનો શરૂ થયો અને તે 1 પર પહોંચી ગઈ છે.

લોકો નહીં માને તો ટૂંકમાં જ આવશે ત્રીજી લહેર - એક્સપર્ટ્સ

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં જુલાઈ દરમિયાન ઘટાડો આવ્યો હતો પરંતુ મહામારીથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જોકે જુલાઈના અંતિમ સપ્તાહમાં કેસનો આંકડો 30થી 40 હજારની વચ્ચે રહ્યો અ વાયરસથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જુલાઈમાં કોરોનાથી 25 હજારથી વધારે મોત થયા.

ડોક્ટોરનું કહેવું છે કે કોરોનાને લઈને જે રીતે બેદરકારી દાખવવામાં આવી રહી છે અને જો લોકો નહીં માને તો ત્રીજી લહેર આવાવમાં મોડું નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget