શોધખોળ કરો

Indian Navy Warship: 20 હજાર કરોડના પાંચ ફ્લીટ સપોર્ટ શિપ વધારશે ઇન્ડિયન નેવીની તાકાત, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Fleet Support Ship: કેન્દ્ર સરકારે રૂ. 20,000 કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે

Fleet Support Ship: ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે રૂ. 20,000 કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. સંરક્ષણ ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા' મિશન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અનુસાર, કેન્દ્ર સરકારે ઇન્ડિયન નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ શિપના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજો તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નૌકાદળના કાફલાને બળતણ, શસ્ત્રો અને ખોરાક મેળવવામાં મદદ કરવામાં આવશે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ટોચના સ્તરે મંજૂર કરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે, જેમાં પાંચ અદ્યતન જહાજોનું નિર્માણ થવાનું છે. પાંચ જહાજોનું નિર્માણ વિશાખાપટ્ટનમ ખાતે સંરક્ષણ મંત્રાલયના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા કરવામાં આવશે.

આ જહાજો 8 વર્ષમાં તૈયાર થઈ જશે                                          

પાંચ ફ્લીટ સપોર્ટ શિપના નિર્માણ માટે ભારતીય નૌકાદળ દ્વારા HSL ને નામાંકિત કરવામાં આવી છે.  હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્ધારા આગામી 8 વર્ષમાં આ જહાજો બનાવીને નેવીને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દરેક જહાજનું વજન લગભગ 45,000 ટન હશે.

ઉચ્ચ સ્તરીય સૂત્રોને ટાંકીને ANIએ જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર (16 ઓગસ્ટ)ના રોજ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આશરે રૂ. 20,000 કરોડની કિંમતના પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. HSL દ્વારા પાંચ ફ્લીટ સપોર્ટ વેસલ્સનું નિર્માણ કરવામાં આવશે. કેટલાક ભારતીય ખાનગી ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે મળીને કામ કરવામાં આવશે. સ્વદેશી બનાવટના જહાજો સરકારી નિર્દેશોને અનુરૂપ ભારતીય નૌકાદળના આત્મનિર્ભરતાના લક્ષ્યોને પણ વેગ આપશે.

સમુદ્રમાં હશે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

આ જહાજો દરિયામાં કામગીરી દરમિયાન નૌકાદળના વિવિધ કાફલાઓને ખોરાક, બળતણ અને દારૂગોળો સહિતની આવશ્યક સામગ્રી પૂરી પાડીને તેમની કામગીરીને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે લાંબા ગાળામાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોની ક્ષમતાઓને વેગ મળવાની અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Embed widget