શોધખોળ કરો

Ghulam Nabi Azad : તો શું દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદની કોંગ્રેસમાં થશે "ઘર વાપસી'?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુલામ નબી આઝાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Ghulam Nabi On Congress: કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં ફરી એકવાર ઘર વાપસી કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની ચર્ચાઓ અને અહીં ભારત જોડો યાત્રાના આગમન વચ્ચે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરી શકે તેવા અહેવાલ છે. આ અંગે વાતચીત પણ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઝાદે આ વર્ષે 26 ઓગસ્ટે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપીને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની રચના કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુલામ નબી આઝાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપનો મુકાબલો માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. તેઓ કોંગ્રેસની નીતિની વિરુદ્ધ નથી, પરંતુ પાર્ટીની નબળી વ્યવસ્થાથી નારાજ છે. સમાચાર એજન્સી ANIને આ આશંકા વ્યક્ત કરી છે. 

આ ટીપ્પણી બાદ ભારત જોડો યાત્રાના સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે તેમને યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. આ પછી કોંગ્રેસમાં પરિવર્તનની માંગણી કરી રહેલા G23માં સામેલ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે તેમની સાથે વાત કરી હતી.

ગુલામ નબી આઝાદે આ મામલે કહ્યું કે... 

ગુલામ નબી આઝાદે સૂત્રોના દાવાને ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં ફરી જોડાવા અંગે ANIના પત્રકારની વાર્તા જોઈને હું ચોંકી ગયો છું. કમનસીબે કોંગ્રેસ પાર્ટીના નેતાઓના એક વર્ગ દ્વારા આવી વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે અને મારા નેતાઓ અને સમર્થકોને નિરાશ કરવા તેઓ આમ કરી રહ્યા છે.

કોંગ્રેસમાં શા માટે જોડાઈ શકે?

હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને અંબિકા સોનીને ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે અંતરને ઘટાડવાની અને તેમને ફરી રાજી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ તારાચંદે પણ આઝાદનો સાથ છોડી દીધો હતો. આ ઘટનાને આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરવાના કારણ તરીકે જોવામાં આવી રહી છે.

 ભારત જોડો યાત્રાને લઈ આઝાદ કેમ મૌન? 

ગાંધી પરિવારના વિશ્વાસુ કોંગ્રેસી નેતા અંબિકા સોનીએ ગુલામ નબી આઝાદને ભારત જોડો યાત્રામાં જોડાવા કહ્યું છે. આ દરમિયાન તેમને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું કારણ કે, તેમણે રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધી પર અનેક અંગત પ્રહારો કર્યા હતા. તેઓ ભારત જોડો યાત્રામાં જોડાશે કે નહીં તેને લઈને ગુલામ નબી આઝાદે મગનું નામ મરી પાડ્યું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget