શોધખોળ કરો

હોમ આઇસોલેશનના દર્દીઓ ક્યારે થઇ જશે ડિસ્ચાર્જ, શું ફરીથી કરાવવો પડશે કોરોના ટેસ્ટ? નવી ગાઇડલાઇન્સ જાહેર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં દુનિયા સિવાય ભારતમાં પણ જોવા મળ્યું છે કે કોરોનાના મોટાભાગના કેસ લક્ષણો વિનાના અને હળવા લક્ષણો વાળા હોય છે. આ કેસમાં સામાન્ય રીતે યોગ્ય મેડિકલ ગાઇડલાઇન્સ અને મોનિટરિંગ હેઠળ દર્દીને ઘરમાં જ સ્વસ્થ સારવાર આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે પોતાની ગાઇડલાઈન્સમાં કહ્યું કે કોરાના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો હોમ આઇસોલેશન ખત્મ થઇ જશે અને દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. હોમ આઇસોલેશન પીરિયડ ખત્મ થયા બાદ ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

કોરોનાના દર્દીના ઘરે ક્વોરેન્ટાઇન થવા માટે પુરતી સુવિધા હોવી જોઇએ. દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા હોવા જોઇએ. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગી અને કોર્બીડીટી જેમ કે હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ , ફેફસાની બીમારી, લિવર, સેરેબ્રોવાસ્કુલર રોગથી પીડિત દર્દીઓએ યોગ્ય મૂલ્યાંકન બાદ જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.

દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. જો માસ્ક ભીનો થઇ જાય છે અથવા ગંદો થઇ જાય છે તો તેને આઠ કલાકના ઉપયોગ બાદ અથવા તે અગાઉ નવો માસ્ક લઇ લેવો જોઇએ. ગંદા માસ્કને ટૂકડા કરીને ફેંકી દેવો જરૂરી છે. દર્દીઓને પલ્સ ઓક્સીમીટર સાથે ઓક્સિજન સેચુરેશનની સેલ્ફ મોનિંટરિંગની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ઓછા સાત દિવસ પોઝિટીવ ટેસ્ટ અને સતત ત્રણ દિવસ તાવ ન આવ્યા બાદ આઇસોલેશન ખત્મ થઇ જશે અને તેઓએ માસ્ક પહેરવું જરૂરી છે. હોમ આઇસોલેશન બાદ ફરીથી ટેસ્ટ કરવાની કોઇ જરૂર નથી.

PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો

દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ

Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?

Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
Embed widget