શોધખોળ કરો

હોમ આઇસોલેશનના દર્દીઓ ક્યારે થઇ જશે ડિસ્ચાર્જ, શું ફરીથી કરાવવો પડશે કોરોના ટેસ્ટ? નવી ગાઇડલાઇન્સ જાહેર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં દુનિયા સિવાય ભારતમાં પણ જોવા મળ્યું છે કે કોરોનાના મોટાભાગના કેસ લક્ષણો વિનાના અને હળવા લક્ષણો વાળા હોય છે. આ કેસમાં સામાન્ય રીતે યોગ્ય મેડિકલ ગાઇડલાઇન્સ અને મોનિટરિંગ હેઠળ દર્દીને ઘરમાં જ સ્વસ્થ સારવાર આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે પોતાની ગાઇડલાઈન્સમાં કહ્યું કે કોરાના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો હોમ આઇસોલેશન ખત્મ થઇ જશે અને દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. હોમ આઇસોલેશન પીરિયડ ખત્મ થયા બાદ ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

કોરોનાના દર્દીના ઘરે ક્વોરેન્ટાઇન થવા માટે પુરતી સુવિધા હોવી જોઇએ. દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા હોવા જોઇએ. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગી અને કોર્બીડીટી જેમ કે હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ , ફેફસાની બીમારી, લિવર, સેરેબ્રોવાસ્કુલર રોગથી પીડિત દર્દીઓએ યોગ્ય મૂલ્યાંકન બાદ જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.

દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. જો માસ્ક ભીનો થઇ જાય છે અથવા ગંદો થઇ જાય છે તો તેને આઠ કલાકના ઉપયોગ બાદ અથવા તે અગાઉ નવો માસ્ક લઇ લેવો જોઇએ. ગંદા માસ્કને ટૂકડા કરીને ફેંકી દેવો જરૂરી છે. દર્દીઓને પલ્સ ઓક્સીમીટર સાથે ઓક્સિજન સેચુરેશનની સેલ્ફ મોનિંટરિંગની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ઓછા સાત દિવસ પોઝિટીવ ટેસ્ટ અને સતત ત્રણ દિવસ તાવ ન આવ્યા બાદ આઇસોલેશન ખત્મ થઇ જશે અને તેઓએ માસ્ક પહેરવું જરૂરી છે. હોમ આઇસોલેશન બાદ ફરીથી ટેસ્ટ કરવાની કોઇ જરૂર નથી.

PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો

દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ

Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?

Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Embed widget