શોધખોળ કરો

હોમ આઇસોલેશનના દર્દીઓ ક્યારે થઇ જશે ડિસ્ચાર્જ, શું ફરીથી કરાવવો પડશે કોરોના ટેસ્ટ? નવી ગાઇડલાઇન્સ જાહેર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં દુનિયા સિવાય ભારતમાં પણ જોવા મળ્યું છે કે કોરોનાના મોટાભાગના કેસ લક્ષણો વિનાના અને હળવા લક્ષણો વાળા હોય છે. આ કેસમાં સામાન્ય રીતે યોગ્ય મેડિકલ ગાઇડલાઇન્સ અને મોનિટરિંગ હેઠળ દર્દીને ઘરમાં જ સ્વસ્થ સારવાર આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે પોતાની ગાઇડલાઈન્સમાં કહ્યું કે કોરાના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો હોમ આઇસોલેશન ખત્મ થઇ જશે અને દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. હોમ આઇસોલેશન પીરિયડ ખત્મ થયા બાદ ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

કોરોનાના દર્દીના ઘરે ક્વોરેન્ટાઇન થવા માટે પુરતી સુવિધા હોવી જોઇએ. દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા હોવા જોઇએ. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગી અને કોર્બીડીટી જેમ કે હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ , ફેફસાની બીમારી, લિવર, સેરેબ્રોવાસ્કુલર રોગથી પીડિત દર્દીઓએ યોગ્ય મૂલ્યાંકન બાદ જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.

દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. જો માસ્ક ભીનો થઇ જાય છે અથવા ગંદો થઇ જાય છે તો તેને આઠ કલાકના ઉપયોગ બાદ અથવા તે અગાઉ નવો માસ્ક લઇ લેવો જોઇએ. ગંદા માસ્કને ટૂકડા કરીને ફેંકી દેવો જરૂરી છે. દર્દીઓને પલ્સ ઓક્સીમીટર સાથે ઓક્સિજન સેચુરેશનની સેલ્ફ મોનિંટરિંગની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ઓછા સાત દિવસ પોઝિટીવ ટેસ્ટ અને સતત ત્રણ દિવસ તાવ ન આવ્યા બાદ આઇસોલેશન ખત્મ થઇ જશે અને તેઓએ માસ્ક પહેરવું જરૂરી છે. હોમ આઇસોલેશન બાદ ફરીથી ટેસ્ટ કરવાની કોઇ જરૂર નથી.

PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો

દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ

Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?

Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

 

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
LPGના આ ગ્રાહકો માટે 1 ઓક્ટોબર પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ફરજિયાત
LPGના આ ગ્રાહકો માટે 1 ઓક્ટોબર પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ફરજિયાત
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
Embed widget