શોધખોળ કરો

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 43 લાખની નજીક, અત્યાર સુધી કેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ? જાણો

દેશમાં દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 42 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે 72,775 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂકી છે. જ્યારે 33,23,950 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને હાલમાં 8,83,697 એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે. આઈસીએમઆરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી પાંચ કરોડથી વધુ સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 5,06,50,128 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ટેસ્ટ પર મિલિયનની વાત કરીએ તો 1 જુલાઈના 6396થી આજે 36,703 થઈ ગઈ છે. જાન્યુઆરી, જ્યાં ભારતમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી તે વધારીને 1668 કરવામાં આવી છે, જેમાં 1035 સરકારી અને 633 ખાનગી લેબ છે. આ લેબ આરટી પીસીઆર, TrueNat અને CBNAAT ટેસ્ટ થઈ રહ્યાં છે. ત્યારે ભારતમાં મોટા પાયે એન્ટીજન ટેસ્ટ પણ થઈ રહ્યાં છે. ભારતમાં કોરોનાના નિયંત્રણ માટે ત્રણ પોલિસી, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ અપનાવી છે. તેથી ભારતમાં ટેસ્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે અને 1133 દર્દીઓના મોત થયા છે, સાથે 73521 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 77.65 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.70 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Embed widget