શોધખોળ કરો

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 43 લાખની નજીક, અત્યાર સુધી કેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ? જાણો

દેશમાં દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 42 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે 72,775 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂકી છે. જ્યારે 33,23,950 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને હાલમાં 8,83,697 એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે. આઈસીએમઆરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી પાંચ કરોડથી વધુ સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 5,06,50,128 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ટેસ્ટ પર મિલિયનની વાત કરીએ તો 1 જુલાઈના 6396થી આજે 36,703 થઈ ગઈ છે. જાન્યુઆરી, જ્યાં ભારતમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી તે વધારીને 1668 કરવામાં આવી છે, જેમાં 1035 સરકારી અને 633 ખાનગી લેબ છે. આ લેબ આરટી પીસીઆર, TrueNat અને CBNAAT ટેસ્ટ થઈ રહ્યાં છે. ત્યારે ભારતમાં મોટા પાયે એન્ટીજન ટેસ્ટ પણ થઈ રહ્યાં છે. ભારતમાં કોરોનાના નિયંત્રણ માટે ત્રણ પોલિસી, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ અપનાવી છે. તેથી ભારતમાં ટેસ્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે અને 1133 દર્દીઓના મોત થયા છે, સાથે 73521 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 77.65 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.70 ટકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget