શોધખોળ કરો

દેશની ત્રીજી ખાનગી ટ્રેન ઈન્દોર-વારાણસી વચ્ચે દોડશે, જાણો ક્યારથી થશે શરૂ

આ પહેલા ભારતીય રેલવેએ બે માર્ગ પર ખાનગી ટ્રેનનું સંચાલન શરૂ કરી દીધું છે. જેમાં દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ છે.

નવી દિલ્હી: દેશની ત્રીજી ખાનગી ટ્રેન ઈન્દોર અને વારાણસી વચ્ચે શરૂ થવા જઈ રહી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે શનિવારે કહ્યું કે, ભારતીય રેલવે ત્રીજી ખાનગી ટ્રેલન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનના ડબ્બા રાત્રે મુસાફરી કરતી ટ્રેન હમસફર એક્સપ્રેસ જેવા હશે. આ પહેલા ભારતીય રેલવેએ બે માર્ગ પર ખાનગી ટ્રેનનું સંચાલન શરૂ કરી દીધું છે. જેમાં દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ રેલવે એક અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે. બે દિવસ લખનઉ થઈને જશે અને એક દિવસ અલ્લાહબાદ થઈને જશે. આઈઆરસીટીસી દ્વારા સંચાલિત આ પ્રકારની પ્રથમ ટ્રેન હશે જેમાં ચેર કાર નહીં હોય પણ સ્લીપર કોચ હશે. આ ટ્રેન 20 ફેબ્રુઆરીની આસપાસ શરૂ થવાની સંભાવના છે. રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે આ 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે તેવી યોજના છે. હાલમાં તેની પદ્ધતિ પર કામ થઈ રહ્યું છે, ત્યાં સુધી તેનું સંચાલન આઈઆરસીટીસી કરશે. આઈઆરસીટીસી આ પહેલા લખનઉથી દિલ્હી વચ્ચે પ્રથમ પ્રાઈવેટ તેજસનું સંચાલન શરૂ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે સાથે જોડાયેલી કેટલીક મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારે 27 હજાર કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને ઇલેક્ટ્રિશિયનનું લક્ષ્ય રાખ્યું છે. સાથે તેજસ ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. આ હવે કેટલાક નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન સુધી જશે. મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામમાં ઝડપ આવશે. પીપીપી મોડલ હેઠળ 150 પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં આવશે. તે સિવાય બેંગલુરુમાં 148 કિલોમીટર સબ અર્બન ટ્રેન સિસ્ટમ બનશે. કેન્દ્ર સરકાર 25 ટકા પૈસા આપશે. જેના પર 18 હજાર 600 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

ટોપ સ્ટોરી

મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget