શોધખોળ કરો

એક નવા દેશના પથદર્શક....નેહરુના પડછાયા હેઠળ ભારત

1947માં 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ બંધારણ સભામાં દેશના ચૂંટાયેલા નેતા તરીકે, તેમના પ્રસિદ્ધ ભાષણમાં ભારતના "નિયતિ સાથે મુલાકાત" વિશે વાત કરવામાં આવી હતી.

14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં શ્રીમંત બેરિસ્ટર મોતી લાલ નેહરુ અને લાહોરના કાશ્મીરી બ્રાહ્મણ સ્વરૂપરાણી થુસુના ઘરે જન્મેલા જવાહર ક્યારે ચાચા નેહરુ અને નવા દેશની કમાન સંભાળનાર જવાહર લાલ નેહરુમાં પરિવર્તિત થઈ ગયા તે કદા પોતે પણ નહીં જાણી શક્યા હોય  દેશના પ્રથમ વડાપ્રધાનથી ચાચા નેહરુ સુધીની આ સફર એટલી સરળ પણ નથી. રોમાંચક પરંતુ મુશ્કેલ અને અસામાન્ય સંજોગોમાં, નેહરુએ દેશના વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યું અને સૌથી વધુ સમય સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી.

1947માં 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ બંધારણ સભામાં દેશના ચૂંટાયેલા નેતા તરીકે, તેમના પ્રસિદ્ધ ભાષણમાં ભારતના "નિયતિ સાથે મુલાકાત" વિશે વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતનું ભવિષ્ય શિથિલતા અને આરામનું નથી. તે 20મી સદીના મહાન ભાષણોમાંનું એક હતું.

દેશની આઝાદીની ક્ષણ એ લાંબા સમયનીય ઇચ્છા હતી, પરંતુ નેહરુએ માન્યું કે તેઓ જેને સ્વતંત્રતા સંગ્રામના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખતા હતા, મોહનદાસ ગાંધી, ભારતની આઝાદીની ઉજવણી કરવા ત્યાં ન હતા. હુલ્લડગ્રસ્ત શહેરમાં શાંતિ લાવવાના તેમના પ્રયાસોમાં ગાંધીએ કલકત્તા (હવે કોલકાતા)માં પોતાને ટકાવી રાખ્યા હતા.

ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું લોહિયાળ યુદ્ધ મૃતકો અને ઘાયલોના ઊંડા નિશાન છોડી જશે, જેની અસર એટલી ઊંડી હશે કે તે વિશ્વના સૌથી મોટા શરણાર્થી પ્રવાહનું નિર્માણ કરશે, જે લાખો લોકોને ભાંગીને રાખી દેશે. અને બંને દેશોને યુદ્ધની અણી પર પણ લાવી દે છે, અને અંતે, 6 મહિના કરતાં ઓછા સમય પછી, મહાત્મા હત્યારાની ગોળીનો શિકાર બનશે, અને દેશ શોકમાં ડૂબી જશે.

નવા બનેલા દેશના નવા બનેલા નેતાની સામે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેણે તેનો સામનો કરવાનો હોય છે. નેહરુની સામે પણ કેટલીક આવી જ સ્થિતિ હતી. એક તરફ તેમની પાસે દેશને એક રાખવાનો પડકાર હતો તો બીજી તરફ પીડિતોને રાહત પહોંચાડવાના પ્રયાસો કરવાની જવાબદારી તેમની પાસે હતી.

એટલું જ નહીં, હવે તેની પાસે એવા માણસના અંતિમ સંસ્કારની અધ્યક્ષતા કરવાનું અણધારી કાર્ય હતું જે વિશ્વમાં એક ઐતિહાસિક વ્યક્તિ બની ગયા હતા, જે આધુનિક સમયના બુદ્ધ અને ખ્રિસ્ત તરીકે પૂજવામાં અને આદરણીય હતા.

એવું કહેવાય છે કે ગાંધીજીના અંતિમ સંસ્કારની ગૂંચવણો અને મુશ્કેલ તૈયારીઓ વચ્ચે, મુશ્કેલ ક્ષણોમાં ગાંધીની સલાહ લેવા માટે ટેવાયેલા નેહરુ, તેમની આસપાસના કેટલાક લોકો તરફ વળ્યા અને કહ્યું, ચાલો આપણે બાપુ પાસે જઈએ અને તેમની સલાહ લઈએ. 

નેહરુ સમક્ષ કાર્ય વિશાળ હતું. અન્ય વસાહતી રાષ્ટ્રોના નેતાઓ પાસે નિઃશંકપણે પોતાના પડકારો હતા, પરંતુ નેહરુના નેતૃત્વમાં ભારત સામેના પડકારો વધુ હતા. 50 લાખથી વધુ ગામડાઓ, નગરો અને શહેરોમાં વસતા 30 કરોડથી વધુ ભારતીયોનો દેશ, અદ્ભુત વિવિધતાથી ઘેરાયેલો છે, પછી તે ધર્મ, જાતિ, માતૃભાષા, સાંસ્કૃતિક વારસો અથવા સામાજિક-આર્થિક સ્થિતિની દ્રષ્ટિના સંબંધમાં કેમ ન હોય, આવા દેશને એક સુત્રમાં બાંધવો એક નોટો પડકાર હતો.

વધુમાં, મોટાભાગના ભારતીયો અત્યંત ગરીબ હતા, જે પોતે ભારતના 200 વર્ષના સતત શોષણકારી શાસનનો શાપ અને કલંક હતો, અને મોટાભાગના સાક્ષીઓ અને વિવેચકોના મતે ભારતને વસાહતી શાસકો પાસેથી વારસામાં મળેલી રાજકીય સંસ્થાઓ ઘણી અલગ પરિસ્થિતિઓ માટે તૈયાર કરવામાં આવી હતી. 

આવા સંજોગોમાં અચાનક કોઈ દેશને મહત્વપૂર્ણ અને મજબૂત સ્થિતિમાં લાવવાની ઈતિહાસમાં ખરેખર કોઈ મિસાલ નથી. દેશનું બંધારણ દેશની પોતાની જ બંધારણ સભામાં એક વર્ષ લાંબી અને ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં દેશને આધુનિક "સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક" તરીકે વર્ણવવામાં આવ્યો છે.

બીજું ઘણું બધું હતું જે ભારત માટે અનન્ય હતું. અવિભાજિત બ્રિટિશ ભારત સાથે વંશપરંપરાગત શાસકોના નેતૃત્વમાં 565 રજવાડા હતા, અને આમાંના મોટાભાગના રજવાડાઓ તેમની સ્વતંત્ર ઇચ્છાથી ભારતમાં 'સમાઈ' લેવાના હતા.

ભારતીય ઈતિહાસના વિદ્યાર્થીઓ આ પ્રક્રિયાને 'ભારતીય રાજ્યોનું એકીકરણ' તરીકે ઓળખે છે, પરંતુ એમ કહેવું ખોટું નહીં હોય કે નેહરુ અને સત્તાધારી કોંગ્રેસ પક્ષ પાસે આધુનિક રાષ્ટ્ર તરીકે હજુ પણ તેમની આગળ મોટું કાર્ય હતું. ભારતને મજબૂત અને શક્તિશાળી બનાવવાના વિચાર પર કામ કરવાનું હતું.

નહેરુએ ભારતને આધુનિકતા અને વૈશ્વિક મંચ પર લાવેલા આશરે 17 વર્ષના સમયોનો જો કોઈ ઝીણવટભર્યો સર્વે કરે તો જોઈ શકાય છે કે આ સમયગાળો તેમની જીત અને નિષ્ફળતાઓની યાદી રજૂ કરે છે અને તેને બાજુ પર મુકી શકાય નહીં. તેને ઓછું આંકી શકાતું નથી. ઉદાહરણ તરીકે, ભારતમાં ઓક્ટોબર 25, 1951 અને 21 ફેબ્રુઆરી, 1952 વચ્ચે યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં નેહરુની મુખ્ય સિદ્ધિઓને ઓછી કરીને દર્શાવી શકાય નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget