શોધખોળ કરો

Arvind Kejriwal Bail: કેજરીવાલને ના મળી રાહત, સુપ્રીમ કોર્ટે ના આપ્યા વચગાળાના જામીન, CBIને પણ નૉટિસ

Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી

Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે (14 ઓગસ્ટ) કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, જેઓ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં.

વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર પૉલીસી કેસમાં સીબીઆઈ દ્વારા તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે સીબીઆઈને નૉટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. દારૂ નીતિ કેસમાં જ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લગભગ 17 મહિના પછી જામીન મળી ગયા છે.

કેજરીવાલના જામીનને બનાવાઇ વચાગાળાની રાહત માટે આધાર 
સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે કેજરીવાલને મની લૉન્ડરિંગ કેસમાં ત્રણ વખત વચગાળાના જામીન મળ્યા છે. તેમને 10 મે અને 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. તેણે મની લૉન્ડરિંગ કેસમાં 20 જૂને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંઘવીએ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તેમણે એવી દલીલ પણ કરી હતી કે જ્યારે કોઈ કડક શરતો ન હોય ત્યારે સીબીઆઈના કેસમાં જામીન કેવી રીતે નકારી શકાય.

અમે વચગાળાના જામીન નથી આપી રહ્યાંઃ સુપ્રીમ કોર્ટ 
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સીબીઆઈએ ઈડી કેસમાં વચગાળાના જામીન પહેલા કેજરીવાલની ધરપકડ કરી હતી, તેથી તેઓ હજુ પણ જેલમાં છે. તેને માત્ર વચગાળાના જામીન જોઈએ છે. તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના વચગાળાના જામીન નથી આપી રહ્યા. સિંઘવીએ કોર્ટને વિનંતી કરી હતી કે કેજરીવાલ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ. આ રીતે, સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ લિસ્ટ કરી છે.

સીબીઆઇએ કેજરીવાલની ક્યારે કરી ધરપકડ ?
સુપ્રીમ કોર્ટ સમક્ષ કેજરીવાલની તાજેતરની અરજી 5 ઓગસ્ટના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારે છે, જેમાં CBIની ધરપકડ સામેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું. AAP વડાની ઔપચારિક રીતે CBI દ્વારા 26 જૂન, 2024 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં પહેલેથી જ ED ન્યાયિક કસ્ટડીમાં હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget