શોધખોળ કરો

આઝાદીના જશ્ન વચ્ચે આ રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે

1 ઓગસ્ટથી શરૂ થયેલા અનલોક-3માં મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું હતું. હવે દેશના વધુ એક રાજ્યએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

ઈમ્ફાલઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી ભારતમાં રોજના 60 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. 1 ઓગસ્ટથી શરૂ થયેલા અનલોક-3માં મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું હતું. હવે દેશના વધુ એક રાજ્યએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. મણિપુરે રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ, શાકભાજી, ફળ, દૂધની દુકાન, ચિકન જેવી જરૂરી વસ્તુઓની દુકાનોને છૂટ આપવામાં આવી છે. આ દુકાનો રવિવારને બાદ કરતાં સવારે આઠ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.  આ ઉપરાંત ડેપ્યુટી કમિશ્નરોને તેમના વિસ્તારોમાં સાંજે 5 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાંખવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઈ પહેલા 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું. જેને હવે બીજા 15 દિવસ લંબાવવામાં આવ્યું છે. મણિપુરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1825 છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2360 લોકો સાજા થઈ ગયા છે અને 13 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 25,26,193 પર પહોંચી છે અને 49,039 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 6,68,220 એક્ટિવ કેસ છે અને 18,08,937 લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 65,002 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 996 લોકોના મોત થયા છે. કોરોના પોઝિટિવ ભારતના પૂર્વ ક્રિકેટર અને યુપીના મંત્રી ચેતન ચૌહાણની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા ટિકટોકના માર્ગે જઈ રહી છે ફેસબુક, ભારતમાં ચાલી રહ્યું છે શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Vadodara News: ચૈતર વસાવાને મોકલાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં, ગુમાવી શકે છે ધારાસભ્યનું પદ
Vadodara News: ચૈતર વસાવાને મોકલાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં, ગુમાવી શકે છે ધારાસભ્યનું પદ
FasTag: આ લોકોને 350 રૂપિયામાં મળશે ફાસ્ટેગનો મંથલી પાસ, ટોલ ટેક્સને લઈને શું આવ્યા અપડેટ?
FasTag: આ લોકોને 350 રૂપિયામાં મળશે ફાસ્ટેગનો મંથલી પાસ, ટોલ ટેક્સને લઈને શું આવ્યા અપડેટ?
Adani Group AGM 2026: 'મુશ્કેલીઓમાં પણ અમે અટક્યા નહીં', શેરહોલ્ડર્સને ગૌતમ અદાણીએ કહી આ મોટી વાતો
Adani Group AGM 2026: 'મુશ્કેલીઓમાં પણ અમે અટક્યા નહીં', શેરહોલ્ડર્સને ગૌતમ અદાણીએ કહી આ મોટી વાતો
Embed widget