શોધખોળ કરો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ શું બોલ્યા પીએમ મોદી?

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. દેશમાં 7 તબક્કામાં મતદાન થશે, પ્રથમ મતદાન 19મી એપ્રિલે થશે જ્યારે મતગણતરી 4 જૂને થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે.

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. દેશમાં 7 તબક્કામાં મતદાન થશે, પ્રથમ મતદાન 19મી એપ્રિલે થશે જ્યારે મતગણતરી 4 જૂને થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે.

 

શું કહ્યું પીએમ મોદીએ

લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો! EC એ 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. અમે ભાજપ-એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તમામ ક્ષેત્રોમાં સુશાસન અને સેવા પ્રદાનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ. દસ વર્ષ પહેલાં, અમે સત્તામાં આવ્યા તે પહેલાં, ભારતના લોકો ઈન્ડિયા ગઠબંધનના દયનીય શાસનથી છેતરાયેલા અને નિરાશ અનુભવતા હતા. કોઈ પણ ક્ષેત્ર કૌભાંડો અને નીતિવિષયક પાંગળાપણાથી અછુતુ નહોતું. દુનિયાએ ભારતનો સાથ છોડી દીધો હતુો. ત્યાંથી, તે એક અદ્ભુત પરિવર્તન આવ્યું છે.

140 કરોડ ભારતીયોની શક્તિથી આપણો દેશ વિકાસના નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ અને કરોડો લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે. અમારી યોજનાઓ ભારતના તમામ ભાગોમાં પહોંચી છે અને સંતૃપ્તિ પર ભાર આપવાથી સારા પરિણામો મળ્યા છે.

ભારતના લોકો જોઈ રહ્યા છે કે એક મક્કમ, કેન્દ્રિત અને પરિણામલક્ષી સરકાર શું કરી શકે છે. અને, તેઓ તેને વધુ ઇચ્છે છે. તેથી જ, ભારતના દરેક ખૂણેથી, સમાજના દરેક વર્ગના લોકો એક અવાજે કહી રહ્યા છે - આ વખતે, 400 પાર! આપણો વિપણ દિશાહીન અને મુદ્દાવિહીન છે. તેઓ ફક્ત અમને ગાળો આપી શકે છે અને વોટ બેંકની રાજનીતિ કરી શકે છે. તેમનો વંશવાદી અભિગમ અને સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો સ્વીકારવામાં આવતા નથી. ભ્રષ્ટાચારનો તેમનો ટ્રેક રેકોર્ડ તેમને નુકસાન પહોંચાડી રહ્યો છે. લોકોને આવું નેતૃત્વ જોઈતું નથી.

અમારી ત્રીજી ટર્મમાં ઘણું કામ કરવાનું બાકી છે. છેલ્લો દાયકો સિત્તેર વર્ષ સુધી શાસન કરનારાઓ દ્વારા સર્જાયેલી ખાલી જગ્યાઓ ભરવાનો હતો. તે આત્મવિશ્વાસની ભાવના બનાવવા વિશે પણ હતું કે હા, ભારત સમૃદ્ધ અને આત્મનિર્ભર બની શકે છે. અમે આ ભાવનાને આગળ વધારીશું. ગરીબી અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ ઝડપી ગતિએ આગળ વધશે. સામાજિક ન્યાય પર ભાર મૂકવામાં આવશે. અમે ભારતને ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં કામ કરવા જઈ રહ્યા છીએ. અમે યુવાનોના સપનાને સાકાર કરવાના અમારા પ્રયાસોને વધુ મજબૂત બનાવીશું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget