શોધખોળ કરો

લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ

દંપતી દ્ધારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી, જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટતા કરી છે કે અસાધારણ મુશ્કેલીઓ અથવા અસાધારણ ઉત્પીડનનો સામનો કરી રહેલા પતિ કે પત્ની લગ્નના એક વર્ષની અંદર પણ છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે છે.

વાસ્તવમાં  હિન્દુ લગ્ન કાયદા હેઠળ કપલ લગ્નના એક વર્ષ પછી જ છૂટાછેડા માંગી શકે છે. આ આધારે ફેમિલી કોર્ટે પરસ્પર કરારના આધારે દંપતી દ્ધારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી, જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.

આ નિર્ણય ન્યાયાધીશ વિવેક ચૌધરી અને ન્યાયાધીશ બૃજરાજ સિંહની ડિવિઝન બેન્ચે આંબેડકર નગરના રહેવાસી પતિની અપીલ પર આપ્યો હતો. કપલના લગ્ન 3 સપ્ટેમ્બર, 2024 ના રોજ થયા હતા. સંબંધોમાં કડવાશને કારણે બંનેએ આંબેડકર નગરની ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.

જોકે, ફેમિલી કોર્ટે લગ્નના એક વર્ષની અંદર કેસ દાખલ થવાના આધારે કેસ ફગાવી દીધો હતો. અપીલકર્તા વતી એડવોકેટ ગૌરવ મેહરોત્રાએ દલીલ કરી હતી કે હિન્દુ લગ્ન કાયદાની કલમ 13-B માં પરસ્પર કરારના આધારે છૂટાછેડાની જોગવાઈ છે.

જોકે, કલમ 14 સ્પષ્ટ કરે છે કે પરસ્પર કરાર દ્વારા છૂટાછેડા માટેનો કેસ લગ્નના એક વર્ષ પછી જ દાખલ કરી શકાય છે. તેમણે કહ્યું કે, જોકે, કલમ 14ની જોગવાઈ પોતે જ સ્પષ્ટ કરે છે કે જ્યારે અરજદાર પતિ કે પત્ની તેમના વૈવાહિક જીવનમાં અસાધારણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય અથવા અસાધારણ ઉત્પીડનનો સામનો કરી રહ્યા હોવ ત્યારે આવી સ્થિતિમાં એક વર્ષની રાહ જોવાની મુદત માફ કરી શકાય છે.  કોર્ટે એ પણ શોધી કાઢ્યું કે અગાઉ અન્ય ઉચ્ચ અદાલતોએ પણ એક વર્ષની રાહ જોવાની મુદત માફ કરવાના આદેશો આપ્યા છે.   

 સુપ્રીમ કોર્ટે સોમવારે (26 મે, 2025) એ રિલેશનશીપ તૂટવા પર પોતાના પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવનારી એક્સ ગર્લફ્રેન્ડને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે સંમતિથી બાંધવામાં આવેલા સંબંધમાં કડવાશ આવી જતા અથવા પ્રેમીઓ વચ્ચેનું અંતર ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો આધાર ન હોઈ શકે અને આનાથી માત્ર કોર્ટ પર બોજ જ નહીં પરંતુ આરોપીની પ્રતિષ્ઠાને પણ કલંક લાગે છે. કોર્ટે કહ્યું કે રેકોર્ડ પરથી એવું લાગતું નથી કે છોકરાએ ફક્ત તેણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેણીની સંમતિ વિના શારીરિક સંબંધો બાંધ્યા હતા, ભલે તેણીએ પહેલાથી જ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા.                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget