શોધખોળ કરો

મોદી સરકારે સ્માર્ટફોન-લેપટોપની મદદથી ઘેર બેઠાં ડોક્ટરની સલાહ લઈ શકાય એવી ઈ-સંજીવની ઓપીડી શરૂ કરી ?

વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ ખાસ કરીને સીનિયર સીટીઝનને હવે સામાન્ય રોગ માટે હોસ્પિટલ જવાની જરૂર નથી.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં બધાને ડર સતાવી રહ્યો છે. માટે દર્દી હોસ્પિટલ જતા પણ ડરે છે. એવામાં જૂના અનેક દર્દીઓની દવા અટકી ગઈ છે. જ્યારે નવા દર્દી વાયરસના ડરથી જતા બીવે છે. એવામાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે દર્દીને ઘરે જ ઓપીડીની સુવિધા મળશે. સ્માર્ટફોન, લેપટોપના માધ્યમથી જ ફોન પર ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ થશે. આવો જાણીએ આ વાયરલ મેસેજનું સત્ય શું છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ ખાસ કરીને સીનિયર સીટીઝનને હવે સામાન્ય રોગ માટે હોસ્પિટલ જવાની જરૂર નથી. તેના માટે ઘરે જ ઓપીડીની સુવિધા શરૂ કરવામાં આવી છે. આવા દર્દીઓને ઘરે જ ડોક્ટર દ્વારા સલાહ સૂચનથી સારવાર કરવામાં આવશે. આ વાયરલ મેજેને લઈને સરકાર તરફથી પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ મેસેજ સાચો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ઈસંજીવની ઓપીડીની ફ્રી સેવા આપી રહી છે. જેમાં ભારતમાં કોઈપણ જગ્યાએથી સ્માર્ટફોન કે લેપટોપ દ્વારા ટેલીફોન પર ડોક્ટર સાથે કન્સલટેશન કરી શકાય છે. આમ આ વાયરલ મેસેજ સાચો હોવાનું પીઆઈબીએ કહ્યું છે. નોંધનીય છે કે, આ માટે પ્લેટ સ્ટોરમાં જઈ ઈ સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરી શખાય છે. તેમાં રજિસ્ટ્રેશન કરાવતા જ ટોકન નંબર જનરેટ થઈ જશે. એપર પર ઓનલાઈન દેખાઈ રહેલ ડોક્ટરના નામ પર ક્લિક કરશો તો તરત જ વીડિયો કોલથી કનેક્ટ થશે. ટ્રાલય બેસ પર ચાલી રહેલ આ યોજનામાં હાલમાં કોઈને કોઈ ડોક્ટર ઓનલાઈન રહે જ છે. જ્યારે ભવિષ્યમાં આ માટે સવારે નવ કલાકથી સાંજે ચાલ કલાક સુધીનો સમય નક્કી કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget