શોધખોળ કરો

વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 

પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

New Passport Rules : પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેની મદદથી જ તમે અન્ય દેશોમાં ફરવા, અભ્યાસ, વ્યવસાય અથવા અન્ય કારણોસર જઈ શકો છો. ભારત સરકાર દ્વારા પાસપોર્ટના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

પાસપોર્ટ નિયમોમાં સુધારો

કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ હેઠળ, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે, યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો પુરાવો હશે. આ અઠવાડિયે, પાસપોર્ટ નિયમો 1980 માં સુધારાને અસર કરવા માટે એક સત્તાવાર નોંધ જારી કરવામાં આવી છે.

નવા પાસપોર્ટ નિયમો

અધિકૃત ગેઝેટમાં સુધારા પ્રકાશિત થયા બાદ પાસપોર્ટના નવા નિયમો અમલમાં આવશે. નવા ધારાધોરણો હેઠળ, જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ સત્તા પ્રાપ્ત અન્ય કોઈપણ સત્તા દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા વ્યક્તિઓ માટે જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. અન્ય અરજદારો જન્મતારીખના પુરાવા તરીકે વૈકલ્પિક દસ્તાવેજો, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા શાળા છોડવાનું પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.

ભારતીય પાસપોર્ટ

ભારતીય પાસપોર્ટ એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના દ્વારા વિદેશ પ્રવાસે જતા ભારતીયો તેમની નાગરિકતા સાબિત કરી શકશે. ભારતીય પાસપોર્ટ 3 પ્રકારના હોય છે. નિયમિત, આધિકારીક અને ડિપ્લોમૈટિક, જેમાં સામાન્ય નાગરિકને નિયમિત પાસપોર્ટ મળે છે.  સરકારી અધિકારીઓ અને રાજદ્વારીઓ માટે આધિકારીક પાસપોર્ટ છે. ડિપ્લોમૈટિક પાસપોર્ટને VVIP પાસપોર્ટ પણ કહેવામાં આવે છે, તે રાજદ્વારીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓને પણ આપવામાં આવે છે. નિયમિત પાસપોર્ટની માન્યતા 10 વર્ષ સુધીની છે.  

જન્મ તારીખના પુરાવા માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે

આ નવા નિયમો પ્રમાણે 1 ઓક્ટોબર, 2023ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોના જન્મ તારીખના પુરાવા માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. આ જન્મ પ્રમાણપત્ર જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ સત્તા પ્રાપ્ત કોઈપણ યોગ્ય અધિકારી દ્વારા જારી કરાયેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત આ તારીખ પહેલાના અરજદારો જૂની સિસ્ટમ પ્રમાણે જન્મ તારીખના પુરાવા તરીકે ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા વૈકલ્પિક દસ્તાવેજો પણ જમા કરાવી શકે છે.  

ATF Price Cut: તહેવારની સિઝનમાં સસ્તી થશે હવાઇ યાત્રા, તેલ કંપનીએ હવાઇ ઇંઘણની ઘટાડી કિંમત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
Embed widget