શોધખોળ કરો

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને સંસદીય સમિતિની નોટિસ, ટ્વિટર 10 દિવસમાં આપશે જવાબ

નવી દિલ્હીઃ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કથિત રીતે સોશિયલ મીડિયા મારફતે ઇન્ટરનેશનલ હસ્તક્ષેપ જેવા પ્રયાસો ભારતની લોકસભા ચૂંટણી દરમિયાન ના થાય તેવી માટે સંસદની એક સ્થાયી સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓને હાજર થવાનો આદેશ આપ્યો છે. સૂચના ટેકનિક પરની એક સંસદીય સમિતિએ ટ્વિટર બાદ હવે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓને હાજર થવાનો આદેશ આપ્યો છે. સંસદીય સમિતિએ તમામ કંપનીના અધિકારીઓને છ માર્ચના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સમિતિએ ટ્વિટરને કહ્યુ હતું કે, તે લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી પંચનો સહયોગ કરે. આઇટી પર સંસદની સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સોમવારે જણાવ્યું કે, સમિતિની ટ્વિટરના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ કોલિન ક્રોવેલ અને માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના બીજા અધિકારીઓ સાથે લગભગ સાડા ત્રણ કલાક લાંબી બેઠક કરી હતી. ઠાકુરે કહ્યું કે, ટ્વિટરના અધિકારીઓએ ચૂંટણી પંચ સાથે વધુ સંપર્ક રાખવા અને મુદ્દાઓને રિયલ ટાઇમ બેસિસ પર ઉકેલ લાવવા કહ્યું છે. ,ટ્વિટરના અધિકારીઓએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કોઇ પણ પ્રકારના ઇન્ટરનેશનલ હસ્તક્ષેપ થવો જોઇએ નહીં. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના અધિકારીઓને છ માર્ચના રોજ સમિતિ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેટલાક દેશોમાં વિદેશી હસ્તક્ષેપના કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી નહી થવાના આરોપ લાગતા રહ્યા છે. આ સમિતિમાં 31 સભ્યો છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી પણ સામેલ છે. સમિતિમાં 21 સભ્ય લોકસભાના અને 10 સભ્યો રાજ્યસભાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ
PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget