શોધખોળ કરો

સરકાર આપી રહી છે 3000 રૂપિયાનુ માસિક પેન્શન, 46 લાખ લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન, તમે પણ જાણો સ્કીમ વિશે.......

આ યોજના અંતર્ગત અસગંઠિત ક્ષેત્રના લગભગ 46 લાખ કામદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. શ્રમ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. 

Pradhan Mantri Shram Yogi Maan-dhan Yojana: કેન્દ્ર સરકાર (Central Government) તરફથી કેટલાય પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ખેડૂતો, મજૂરો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો અને ગરીબોને આર્થિક સહાયતા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના (PM- SYM) આમાંથી જ એક છે. આ યોજના અંતર્ગત અસગંઠિત ક્ષેત્રના લગભગ 46 લાખ કામદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. શ્રમ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. 

2019માં શરૂ થઇ હતી યોજના- 
સરકારે માસિક પેન્શન તરીકે વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્યથી 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયાની ન્યૂનત્તમ સુનિશ્ચિત માસિક પેન્શન આપવામાં આવશે. 

25 નવેમ્બર સુધી લગભગ 46 લાખ લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન- 
શ્રમ મંત્રાલય અનુસાર 25 નવેમ્બર, 2021ની સ્થિતિ અનુસાર અસંગઠિત ક્ષેત્રના કુલ 45,77,295 કામદારોએ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. 

દરેક મહિને મળશે 3000 રૂપિયા- 
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (PMSMY)માં તમે દરરોજ માત્ર 2 રૂપિયાનુ રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં 3000 રૂપિયા મન્થલી પેન્શન મેળવી શકો છો. પેન્શનનો ફાયદો તમને 60 વર્ષની ઉંમર બાદ મળવાનો શરૂ થઇ જાય છે. આ યોજના અંતર્ગત તમે વૃદ્ધાવસ્થાને સિક્યૉર બનાવી શકો છો. 

18 વર્ષથી કરી શકો છો રોકાણ- 
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત વ્યક્તિ પોતાની ઉંમરના હિસાબે રોકાણ કરી શકે છે. જો તમે 18 વર્ષના છો તો દર મહિને 55 રૂપિયાનુ રોકાણ કરવુ પડશે. 19 વર્ષની ઉંમરના લોકોને દર મહિને 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમરના લોકોને દર મહિને 200 રૂપિયાનુ રોકાણ કરવુ પડશે. સરકારે એક વ્યવસ્થા એ પણ કરી છે કે જો પેન્શન સેવા શરૂ થયા પહેલા જ લાભાર્થીનુ મૃત્યુ થઇ જાય છે, તો તેના પતિ/પત્નીને પેન્શનના 50 ટકા રકમ મળશે. 

કયા લોકો માટે છે ફાયદાકારક-
આ યોજના એ લોકો માટે લાભકારી છે, જે મજૂર, ડ્રાઇવર, હાઉસ હેલ્પ, મોચી, દરજી, રિક્શા ચાલક વગેરે જેવા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારી આંકાડાઓ પ્રમાણે આજના જમાનામાં દેશના અસંગઠિત ક્ષેત્રમાં લગભગ 42 કરોડ લોકો કામ કરે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Embed widget