શોધખોળ કરો

Pulwama: 'પુલવામા આતંકી હુમલા માટે નાગપુરથી 300 કિલો RDX ગયું', કોંગ્રેસ નેતાનો સનસનાટીભર્યો આરોપ

14 ફેબ્રુઆરી 2019ના રોજ, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CPRF)ના કાફલા પર મોટો હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 40 CRPF જવાનો શહીદ થયા હતા.

2019 Pulwama Terror Attck: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોળેએ પુલવામા હુમલા પર એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. નાના પટોળે આરોપ લગાવ્યો હતો કે 2019ના પુલવામા આતંકી હુમલામાં વપરાયેલ RDX નાગપુરથી મોકલવામાં આવ્યું હતું. પટોળે સવાલ કરતા તેમણે કહ્યું કે આતંકી હુમલામાં વપરાયેલ 300 કિલોગ્રામ આરડીએક્સ નાગપુરથી મોકલવામાં આવ્યું હતું. કોણે મોકલ્યું, ક્યાંથી મોકલ્યું?

મહા વિકાસ અઘાડી (MVA)ની વિશાળ રેલીને સંબોધતા પટોળે કહ્યું કે આ કેસની તપાસ પણ CBIને સોંપવામાં આવી છે. લગભગ ચાર વર્ષ પછી પણ સીબીઆઈએ હજુ સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી. પટોળનું આ નિવેદન જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલા તાજેતરના ઘટસ્ફોટના સંદર્ભમાં આવ્યું છે.

શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ

રેલીમાં શિવસેના-યુબીટી પ્રમુખ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યા હતા. ઠાકરેએ કહ્યું કે સરકાર રાજ્યની જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. જનતાના વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો. તેઓ મારા પર હિન્દુત્વ છોડવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમની હિન્દુત્વની બ્રાન્ડ શું છે. એક મહિલા પર હુમલો કરવો અને પછી તેને ધરપકડની ધમકી આપી, પોલીસમાં ફરિયાદ નોંધાવવા ન દીધી.

ભારતીય જનતા પાર્ટીના મંત્રી ચંદ્રકાંત પાટીલના નિવેદન પર બાબરી મસ્જિદ વિધ્વંસ વખતે એક પણ શિવસૈનિક હાજર ન હતો. ઉદ્ધવ ઠાકરેએ આનો જવાબ આપતા કહ્યું કે જો શિવસૈનિકો ના હતા તો શું તમારા કાકા હતા? તમને જણાવી દઈએ કે આ દરમિયાન NCP પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ અને અન્ય જેવા ઘણા AMVA ટોચના નેતાઓએ પણ બીજી 'વજ્રમૂઠ રેલી'માં ઉગ્ર ભાષણો આપ્યા હતા. સૂત્રો કહે છે કે એએમવીએ આગામી કેટલાક મહિનામાં વારંવાર જાહેર સભાઓ યોજવાનું આયોજન કર્યું છે.

કેવી રીતે થયો પુલવામા હુમલો?

તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, લગભગ 3:00 વાગ્યે, જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CPRF) ના કાફલા પર વિસ્ફોટકો ભરેલા વાહનને ટક્કર મારી હતી. હતી. CRPFના કાફલાને નિશાન બનાવીને પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી બોમ્બર દ્વારા પુલવામા હુમલામાં લગભગ 40 CRPF જવાનો માર્યા ગયા હતા. CRPFના કાફલામાં 78 બસો હતી. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આ કાફલામાં લગભગ 2500 CRPF જવાનો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. જોકે, ભારતે માત્ર 12 દિવસમાં 'નાપાક' પાકિસ્તાન પાસેથી બદલો લઈ લીધો હતો. ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
Advertisement

વિડિઓઝ

Bhavnagar Rescue : ભાવનગરમાં પૂરના પાણીમાં કારમાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
Crime Story With Poonam : ધક્કાના બદલામાં મોત , ગુનાખોરીની પરાકાષ્ઠા... સગીર બન્યો હત્યારો
Hun To Bolish : હું તો બોલીશ :  ક્રેડિટ કાર્ડ, બરબાદીનો રસ્તો?
Hun To Bolish : હું તો બોલીશ :  સમરસતાનો માર્ગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'
શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત
શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
Embed widget