શોધખોળ કરો

સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?

એક સમાચારને શેર કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું- શું ભારત સરકાર એ વાતની સ્પષ્ટતા કરી શકે છે કે કોઇ ચીની સૈનિક ભારતમાં નથી આવ્યા?

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધી સરકાર પર ચીનની સાથે સૈન્ય ગતિરોધ પર સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ પુછ્યુ કે શું સરકાર આ વાતની સ્પષ્ટતા કરી શકે છે કે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં? એક સમાચારને શેર કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું- શું ભારત સરકાર એ વાતની સ્પષ્ટતા કરી શકે છે કે કોઇ ચીની સૈનિક ભારતમાં નથી આવ્યા? સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં? આ સમાચારમાં કહેવાયુ છે કે ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં સૈન્ય ટકરાવની સમસ્યાના સમાધાન માટે ટૉપ મિલિટરી ઓફિસર 6 જૂને મીટિંગ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા ગતિરોધના સંદર્ભમાં બુધવારે કહ્યું કે પૂર્વીય લદ્દાખમાં ચીની સૈનિક મોટી સંખ્યામાં આવી ગયા છે. ભારતે સ્થિતિને નિપટાવવા માટે તમામ જરૂરી પગલા ભર્યા છે. સીમા વિવાદ પર આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યુ હતુ કે, ભારત પોતાની સ્થિતિથી પાછળ હટવાનુ નથી. પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ વિસ્તારમાં વર્તમાન સ્થિતિ વિશે પુછવામાં આવ્યુ ત્યારે રાજનાથે કહ્યું કે, ચીની ત્યાં સુધી આવી ગયા છે, જેના પર તે પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે, જ્યારે ભારતનુ માનવુ છે કે આ વિસ્તાર આપણો છે. સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં? એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું- તેને લઇને એક મતભેદ થયો છે, અને મોટી સંખ્યામાં ચીનના લોકો પણ આવી ગયા છે, પણ ભારતે પણ પોતાના તરફથી જે કંઇક કરવુ જોઇએ તે ભારતે કર્યુ છે. રક્ષા મંત્રીની ટિપ્પણીઓને વિવાદિત વિસ્તારોમાં ચીની સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીની પહેલી અધિકારીક પુષ્ટિ તરીકે જોવામાં આવી રહી છે. આ વિસ્તારો વિશે ભારતનુ કહેવુ છે કે આ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની બાજુએ છે. સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં? રાજનાથ સિંહે કહ્યું કે ડોકલામ વિવાદનુ સમાધાન કૂટનીતિક અને સૈન્ય વાર્તાના માધ્યમથી થયુ હતુ, અમે આ રીતની સ્થિતિઓની વિગતોમાં પણ આ રીતનુ સમાધાન મેળવ્યુ છે. હાલના મુદ્દે સમાધાન માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીત ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget