શોધખોળ કરો

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું- CAA પર યુવાઓને સમજાવીશું, NRC પર હાલ કોઈ ચર્ચા નથી

રવિશંકર પ્રસાદે કહ્યું મોદી સરકાર કાયદા પ્રમાણે કામ કરે છે. જો લાગુ કરવાનું થશે તો કાયદાકીય રીતે થશે. કોઈ પણ નિર્ણય થશે તે સંતાઈને નહીં કરવામાં આવે.

ABP શિખર સન્મેલન 2020: કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે તમામ હિન્દુસ્તાનીને વડાપ્રધાન, ગૃહમંત્રી અને મારી પણ આલોચના કરવાનો અધિકાર છે. પરંતુ જે હિન્દુસ્તાનને તોડવાની વાત કરશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકતા સંશોધન એક્ટ પર થઈ રહેલા વિરોધ પર તેઓએ કહ્યું, યુવાઓ સાથે આ કાયદા વિશે વાતચીત કરીને સમજાવીશું. તેની સાથે જે રાજ્ય તેનો વિરોધ કરી રહ્યા છે તેને કાયદામંત્રીએ કહ્યું ધરણા-પ્રદર્શન કરે પરંતુ વાતચીત કરવાનો દરવાજો ખુલ્લો રાખે. સીએએ પાછલા દરવાજાથી નહીં આવ્યો. કૉંગ્રેસ પર નિશાના પર આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર તેઓએ કહ્યું કે હિંસા કરવાવાળા વિરુદ્ધ યોગી સરકાર સારી કાર્યવાહી કરી રહી છે. યોગી આદિત્યનાથ પરિપક્વ છે. તેમણે કહ્યું કે, ટૂકડે ટુકડે ગેંગ સામે કડક પગલા લેવાશે. કાવતરા હેઠળ હિંસા ફેલાવાઈ છે. કૉંગ્રેસ પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેઓ મોદી સરકારને સ્વીકાર કરી શક્યા નથી. પીએમ વિરુદ્ધ કૉંગ્રેસની ભાષાથી દુખ થાય છે. રવિશંકર પ્રસાદે એનઆરસી પર કહ્યું, આ અંગે વડાપ્રધાન સાથે કોઈ ચર્ચા નથી થઈ. મોદી સરકાર કાયદા પ્રમાણે કામ કરે છે. જો લાગુ કરવાનું થશે તો કાયદાકીય રીતે થશે. કોઈ પણ નિર્ણય થશે તે સંતાઈને નહીં કરવામાં આવે. જનસંખ્યાને લઈને તેઓએ કહ્યું આ અંગે ચર્ચા જરૂરી છે. જનસંખ્યાને નિયંત્રણ કરવા દેશ માટે જરૂરી છે. તેમણે કહ્યું, અમારી સરકારનો ધ્યેય સૌનો સાથ સૌનો વિકાસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget