શોધખોળ કરો

S Jaishankar: એસ. જયશંકરે કેમ કહ્યુ કે, જો CAAના હોત તો આ લોકોનું શું થાત!!!

વિદેશ મંત્રી જયશંકરે શીખ શરણાર્થીઓને મળ્યા બાદ કહ્યું હતું કે, તેઓએ (શીખ શરણાર્થીઓ) કાબુલમાં શું થયું તેનું ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે

S Jaishankar On Afghan Sikh Refugees: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે આજે દિલ્હીમાં ગુરુ અર્જુન દેવ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવેલા શીખ શરણાર્થીઓને મળ્યા હતાં અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. વિદેશ મંત્રીએ શીખ શરણાર્થીઓના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપવા સાથે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે, જો તે કાયદો ન હોત તો આ લોકોનું શું થાત.?

શીખ શરણાર્થીઓને મળ્યા બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે...

વિદેશ મંત્રી જયશંકરે શીખ શરણાર્થીઓને મળ્યા બાદ કહ્યું હતું કે, તેઓએ (શીખ શરણાર્થીઓ) કાબુલમાં શું થયું તેનું ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે અને તેઓ જે કહેતા હતા તે બિલકુલ સાચું હતું. તમે વિચારો, કે જે કાયદા (CAA)ની વાત કરી રહ્યા છો તે કાયદા પર તેમને વિશ્વાસ હતો કે અમે પાછા આવીશું અને અમારૂ કર્તવ્ય હતું કે આમ થાય.

કેન્દ્રીય મંત્રી જયશંકરે કહ્યું હતું કે, તમે જોઈ શકો છો કે, જો તે કાયદો ન હોત તો આ લોકોનું શું થયું હોત? તેમણે કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક આપણે દરેક બાબતે રાજનીતિ કરીએ છીએ. પરંતુ આ રાજકારણની વાત નથી, માનવતાની વાત છે. તેમને આ હાલતમાં કોણ છોડી શકે? ”વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે તેઓ એ જ વિશ્વાસ સાથે આવ્યા છે. એ ભરોસા પર આપણે ખરા ઉતરવું પડશે. તેમની માંગણીઓ અને ચિંતાઓ ગમે તે હોય, અમે ચોક્કસપણે તે કોઈપણ રીતે તેમના માટે જેટલું કરી શકીએ તેટલુ જરૂરથી કરીશું. 

નાગરિકતા અને વિઝા અંગે શક્ય તમામ મદદ કરીશું - વિદેશ મંત્રી

આ અગાઉ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવેલા શીખોને મળવા માંગે છે અને તેમના મુદ્દાઓ સમજવા માંગે છે. તેમને (શીખ શરણાર્થીઓને) વિઝા અને નાગરિકતા અંગે કેટલીક સમસ્યાઓ છે, તે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. એસ જયશંકરે કહ્યું હતું કે, કેટલાક લોકો હજુ પણ તેમની નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. અમે નાગરિકતા અને વિઝા સંબંધિત તમામ શક્ય મદદ પૂરી પાડીશું. તેમને મદદ કરવાની અમારી જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ સરકારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જવા માટે અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત વિદેશ મંત્રીએ ગુરુવાર (8 જૂન)થી પોતાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
Advertisement

વિડિઓઝ

Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita
Ahmedabad Hit And Run: સિંધુભવન રોડ પર ડમ્પરની અડફેટે એકનું મોત | Abp Asmita | 31-7-2025
Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો
India vs Pakistan WCL Semi-Final: ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ થઈ રદ્દ, જાણો શું છે કારણ?
Tariff Bomb Of trump: અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, જુઓ ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
હવે WhatsApp થી પાડી શકાશે કેમેરા જેવા ક્લિયર ફોટા, જાણો કેવી રીતે કામ કરશે આ નવું ફીચર
હવે WhatsApp થી પાડી શકાશે કેમેરા જેવા ક્લિયર ફોટા, જાણો કેવી રીતે કામ કરશે આ નવું ફીચર
આ છે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 'શૂન્ય' પર આઉટ થનારા ખેલાડીઓ? લીસ્ટમાં ભારતના ધાકડ ખેલાડીનું નામ પણ સામેલ
આ છે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 'શૂન્ય' પર આઉટ થનારા ખેલાડીઓ? લીસ્ટમાં ભારતના ધાકડ ખેલાડીનું નામ પણ સામેલ
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
Embed widget