શોધખોળ કરો

ચૂંટણી જીતવા અને હિન્દુત્વ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ બીજેપી વિશે શું કહ્યું, જાણો વિગતે

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હિન્દુત્વની વિચારધારાના કારણે બીજેપીના વૉટની ટકાવારી વધી છે. તેમને કહ્યું કે, જો હિન્દુત્વની વિચારધારા બનેલી રહેશે તો અમે આગળ પણ ચૂંટણી જીતશું, અમને આર્થિક પ્રદર્શનથી ત્યાં સુધી ફરક નહીં પડે જ્યાં સુધી આ બહુ વધારે ખરાબ ના થઇ જાય

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યુ છે. તેમને કહ્યું કે, તેમની પાર્ટી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી રહી, અને બંધારણ પણ આની અનુમતિ નથી આપતુ. જ્યાં સુધી બીજેપી હિન્દુત્વની વિચારધારા નહીં છોડે ત્યાં સુધી સત્તામાં રહેશે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, કોંગ્રેસે અલ્પસંખ્યકોને એક કરીને અને હિન્દુઓને વિભાજીત કરીને પહેલા પણ સરકારો બનાવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, રાજકીય રીતે હિન્દુઓની એકબીજા સાથે મતભેદ ભુલાવીન સમુદાય તરીકે એક થવુ જોઇએ. વિદેશી સંવાદદાતાઓના ક્લબ તરફથી આયોજિત કરવામાં આવેલી એક ડિજીટલ સંમેલનમાં સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અહીં એઆઇએમઆઇએમના અસાસુદ્દીન ઓવૈસીને પણ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હિન્દુત્વની વિચારધારાના કારણે બીજેપીના વૉટની ટકાવારી વધી છે. તેમને કહ્યું કે, જો હિન્દુત્વની વિચારધારા બનેલી રહેશે તો અમે આગળ પણ ચૂંટણી જીતશું, અમને આર્થિક પ્રદર્શનથી ત્યાં સુધી ફરક નહીં પડે જ્યાં સુધી આ બહુ વધારે ખરાબ ના થઇ જાય. સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ કરતા ઓવૈસીએ કહ્યું કે, ભારતની સુંદરતા તેની વિવિધતામાં છે, સ્વામી હિન્દુત્વની વિચાર ધારા માટે એવા લોકોનો સાથે આપે છે તેમાં માને છે. સુબ્રમણ્યમ સ્વામી પણ હિન્દુઓની ચિંતા નથી કરતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
Embed widget