શોધખોળ કરો

PM Awas Yojana: મોદી સરકારનો મોટો નિર્ણય, 2024 સુધી PM Awas Yojana વધારવાની આપી મંજૂરી

PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. મોદી સરકારે પીએમ આવાસ યોજનાને બે વર્ષ માટે લંબાવી છે

Pradhan Mantri Awas Yojana: PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. મોદી સરકારે પીએમ આવાસ યોજનાને બે વર્ષ માટે લંબાવી છે. આવી સ્થિતિમાં હવે લોકો આ યોજનાનો લાભ વર્ષ 2024 સુધી મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ યોજના હેઠળ કુલ 122 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 65 લાખ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ બાકી રહેલા મકાનોનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવશે. આ પછી આ મકાન ટૂંક સમયમાં લાભાર્થીઓને આપવામાં આવશે.

શું છે પીએમ આવાસ યોજના?

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ યોજના દ્વારા વિધવાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST) ના લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે. આ ઘરોમાં પાણી કનેક્શન, શૌચાલય અને વીજળી વગેરે જેવી ઘણી મૂળભૂત સુવિધાઓ હોય છે.

કેટલી આવક ધરાવનારા આ યોજનાનો લાભ લઈ શકે છે?

પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે સરકારે 3 આવક સ્લેબ બનાવ્યા છે. પ્રથમ કેટેગરી એવી છે જેમાં લોકોની આવક 3 લાખથી ઓછી છે, બીજી કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમાં આવક 3 થી 6 લાખની વચ્ચે છે. ત્રીજી કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમાં તેમની આવક 6 થી 12 લાખની વચ્ચે છે. આમાં સરકાર કુલ ત્રણ હપ્તામાં પૈસા આપે છે. પહેલો હપ્તો 50 હજાર રૂપિયા, બીજો હપ્તો 1.50 લાખ રૂપિયા અને ત્રીજો હપ્તો 2.50 લાખ રૂપિયા છે.

 

યોજનાની અરજીની રીત

યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ pmaymis.gov.in ની મુલાકાત લો.

પછી  'Citizen Assessment'નો વિકલ્પ પસંદ કરો.

આગળ તમારો આધાર નંબર દાખલ કરો.

ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરો.

આ અરજી સબમિટ કરો.

ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લો અને તેને તમારી પાસે રાખો.

 

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget