શોધખોળ કરો

Unlock 2.0: બદલાઈ ગયા લોકડાઉનના આ પાંચ નિયમ, જાણો વિગત

કેંદ્ર સરકારની નવી ગાઈડલાઈનમાં ઘણી છૂટ મળી છે પરંતુ ઘણી ગતિવિધિઓ પર હાલ પણ પ્રતિબંધ છે. મેટ્રો રેલ સેવાઓ શરૂ થવાની આશા હતી પરંતુ સરકારે હાલ ઈનકાર કર્યો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશ અનલોક 2.0 તરફ આગળ વધી રહ્યું છે. કેંદ્ર સરકારની નવી ગાઈડલાઈનમાં ઘણી છૂટ મળી છે પરંતુ ઘણી ગતિવિધિઓ પર હાલ પણ પ્રતિબંધ છે. મેટ્રો રેલ સેવાઓ શરૂ થવાની આશા હતી પરંતુ સરકારે હાલ ઈનકાર કર્યો છે. આ સિવાય સ્કૂલ, કૉલેજ અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. નાઈટ કર્ફ્યૂમાં ઔદ્યોગિક એકમોને જરૂરી વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. આવો જાણીએ અનલોક 2.0 માં શુ શુ બદલાવ થયો છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં થોડી રાહત આપતા તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જરૂરી ગતિવિધિઓને બાદ કરતા બહાર નિકળવા પર પ્રતિબંઘ છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. પહેલાં આ પ્રતિબંધ 15 જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. DGCAના આદેશ પ્રમાણે, આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સ અને અન્ય ઉડાન પર નહીં પડે. દેશમાં 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. દુકાનો અંદર એક સમયે પાંચથી વધુ લોકો રહી શકશે. પરંતુ તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો થવો જરૂરી છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર દુકાનમાં ગ્રાહકો એકઠા નહી કરી શકો. ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટના ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ ખુલ્લા રહેશે. બીજા રાજ્યામં જવા માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. મેટ્રો રેલ સેવાઓ, થિયેટર, જિમ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ્સ, ઓડિટોરિયમ, બાર, એસેમ્બલી હોલ અને આ પ્રકારની અન્ય જગ્યાઓ બંધ રહેશે. સામાજિક મેળવાડા પર પણ પ્રતિબંધ છે. 31 જૂલાઈ સુધી સ્કૂલ કૉલેજ અને કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget