શોધખોળ કરો

Mann Ki Baat LIVE: મન કી બાતમાં Pm મોદી બોલ્યા, ઓર્ગેન ડોનેશનથી અનેક જિંદગીને મળ્યું નવજીવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 26 માર્ચે 'મન કી બાત'ના 99મા એપિસોડને સંબોધિત કર્યું, શરૂઆતમાં એવા લોકો સાથે વાત કરી જેને ઓર્ગન ડોનેટથી નવ જીવન મળ્યું છે

LIVE

Key Events
Mann Ki Baat LIVE: મન કી બાતમાં Pm મોદી બોલ્યા, ઓર્ગેન ડોનેશનથી અનેક જિંદગીને મળ્યું નવજીવન

Background

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 26 માર્ચે 'મન કી બાત'ના 99મા એપિસોડને સંબોધિત કર્યું,  આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે "મારા વ્હાલા દેશવાસીઓ, 'મન કી બાત'માં ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચા શરૂ કરતી વખતે, મન અને મગજમાં ઘણી લાગણીઓ ઉભરી રહી છે. 'મન કી બાતનો આજે 99મો  છે.

11:38 AM (IST)  •  26 Mar 2023

Man ki Baat: ભારતમાં નવી સંભાવવાના ખૂલવામાં સ્ત્રીઓની મોટી ભૂમિકા: PM મોદી

આજે ભારતની સંભાવનાઓ નવા જોશ સાથે સામે આવી રહી છે, તેમાં આપણી સ્ત્રી શક્તિનો બહુ મોટો રોલ છે. તમે એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવને સોશિયલ મીડિયા પર જોઈ હશે. વધુ એક રેકોર્ડ સર્જતા સુરેખાજી વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની છે.

આ મહિને નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકેય ગોન્સાલ્વેસે તેમની ડોક્યુમેન્ટ્રી 'એલિફન્ટ વ્હીસ્પરર્સ' માટે ઓસ્કાર જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

ભાભા એટોમિક રિસચ સેન્ટરના વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતી દ્વારા દેશ માટે વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જ્યોતિર્મયને કેમિસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે IUPAC તરફથી વિશેષ પુરસ્કાર મળ્યો

11:37 AM (IST)  •  26 Mar 2023

Man ki Baat: PM મોદીએ કહ્યું કે, વધુમાં વધુ લોકોએ ઓર્ગેન ડોનેટનો નિર્ણય લેવો જોઇએ

સરકારે અંગદાન માટે 65 વર્ષથી ઓછી વય મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. આ પ્રયાસો વચ્ચે હું દેશવાસીઓને વિનંતી કરું છું કે અંગ દાતાઓએ વધુમાં વધુ સંખ્યામાં આગળ આવવું જોઈએ. તમારો એક નિર્ણય ઘણા લોકોના જીવન બચાવી શકે છે, જીવન બનાવી શકે છે.

11:32 AM (IST)  •  26 Mar 2023

ઝારખંડ: 63 વર્ષીય સ્નેહલતા ચૌધરીએ પોતાનું હૃદય, કિડની અને લીવરનું કર્યું હતું દાન

ઝારખંડની રહેવાસી સ્નેહલતા ચૌધરી પણ એવી જ હતી જેણે ભગવાન બનીને બીજાને જીવન આપ્યું. 63 વર્ષીય સ્નેહલતા ચૌધરીએ પોતાનું હૃદય, કિડની અને લીવરનું દાન કર્યું હતું.

11:32 AM (IST)  •  26 Mar 2023

PM મોદીએ કહ્યું : એક વ્યક્તિના અંગદાનથી સામાન્ય રીતે 8થી9 લોકોને નવજીવન મળે છે

મિત્રો, આધુનિક તબીબી વિજ્ઞાનના આ યુગમાં અંગદાન એ કોઈને જીવન આપવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. એવું કહેવાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પછી તેના શરીરનું દાન કરે છે, ત્યારે તે 8 થી 9 લોકોને નવું જીવન મળવાની સંભાવના બનાવે છે.સંતોષની વાત છે કે, આજે દેશમાં પણ અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઓર્ગન ડોનેશનના 5 હજારથી ઓછા કેસ હતા, પરંતુ 2022માં આ સંખ્યા વધીને 15 હજારથી વધુ થઈ ગઈ છે.

મિત્રો, અંગદાન માટે સૌથી મોટી લાગણી એ છે કે વિદાય લેતી વખતે પણ કોઈનો જીવ બચવો જોઈએ. અંગદાનની રાહ જોનારા લોકો જાણે છે કે રાહ જોવાની દરેક ક્ષણ પસાર કરવી કેટલી મુશ્કેલ છે. અને આવી સ્થિતિમાં જ્યારે કોઈ અંગ દાતા કે શરીર દાતા મળે છે ત્યારે તેનામાં ભગવાનનું સ્વરૂપ જ દેખાય છે.

11:31 AM (IST)  •  26 Mar 2023

Mann Ki Baat :આપણા દેશમાં દાનને એટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે: PM મોદી

આપણા દેશમાં દાનને એટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે કે લોકો બીજાની ખુશી માટે પોતાનું સર્વસ્વ દાન કરતાં અચકાતા નથી. તેથી જ આપણને નાનપણથી જ શિવ અને દધીચી જેવા શરીર દાતાઓની વાર્તાઓ કહેવામાં આવે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget