શોધખોળ કરો

Surat: આડા સંબંધોથી કંટાયેલા પતિએ કરી પત્નીની હત્યા, વારંવાર ના પાડી છતાં....

Surat: હાલ તો ઓલપાડ પોલીસે આરોપી પતિ રાજદીપ શર્માની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

Surat: સુરતમાં પતિએ પત્નીની હત્યાની કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના સ્યાદલામાં પતિએ આડા સંબંધોની શંકાના આધારે પત્નીની હત્યા કરી હતી. અન્ય પુરૂષ સાથેના પ્રેમ સંબંધથી કંટાળીને રાજદીપ શર્મા નામના આ વ્યક્તિએ પોતાની જ પત્નીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલાને અન્ય વ્યક્તિ સાથેના પ્રેમ સંબંધથી બંન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. હાલ તો ઓલપાડ પોલીસે આરોપી પતિ રાજદીપ શર્માની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

થોડા દિવસ અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સુસાઇડ કરીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ હતી. પિતાએ પહેલા  પોતાના બાળક અને પત્નીને ઝેરી દવા આપી બાદ પોતે પણ  ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર પરપ્રાતિય છે. અને પરિવાર સુરતના લીંબયત વિસ્તારમાં રહેતો હતો. વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહેતું હતુ. મૃતકોમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી, પત્ની નિર્મલા અને 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.  પઘાત પહેલા પરિવારે તેલુગુ ભાષામાં વિડીયો પણ બનાવેલ છે. સમગ્ર ઘટનાને લઇને હજું સુધી આપઘાતનું સ્પષ્ટ  કારણ સામે નથી આવ્યું છે.  આપઘાત પહેલા તેમણે તેમના પરિવારના ફોટો અને વીડિયો બનાવીને તેમના ભાઇને મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને ભાઇઓ વચ્ચે મનમુટાવના કારણે આ પગલુ ભર્યાંનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ હજુ સુધી મળી નથી. જેવી પોલીસ જુદી જુદા દિશામાં તપાસ કરીને કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.                                                                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ
સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે

વિડિઓઝ

Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Embed widget