શોધખોળ કરો

મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસને બોંબથી ઉડાવી દેવી ધમકીથી મચી ગયો હડકંપ, જાણો અપડેટ્સ

Mumbai CSMT Bomb Threat: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાણીએ અપડેટ્સ

Mumbai CSMT Bomb Threat: શનિવારે (26 જુલાઈ, 2025) મુંબઈના હાર્ટ ગણાતા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર સુરક્ષા એજન્સીઓ ખળભળાટ મચી ગઈ હતી, જ્યારે એક અજાણ્યા વ્યક્તિએ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. ધમકી આપનાર વ્યક્તિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે, જે મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે.

આ કોલ સીધો મહારાષ્ટ્ર પોલીસના DGP ઓફિસને કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ, મુંબઈ પોલીસ, રેલ્વે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સ્ટેશન પરિસરને ઘેરી લેવામાં આવ્યું હતું અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેના કારણે હાલ રાહત મળી છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ કડક કરવામાં આવી છે. પોલીસે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજનું નિરીક્ષણ પણ વધુ તીવ્ર બનાવ્યું છે.

પોલીસે ફરિયાદ નોંધી

ધમકીના સંદર્ભમાં, કોલાબા પોલીસ સ્ટેશને IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને ફોન કરનારની ઓળખ અને સ્થાન શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.

બોમ્બ ધમકીના કેસોમાં વધારો

તાજેતરના મહિનાઓમાં, દેશમાં બોમ્બ ધમકીના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મુખ્ય રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, શાળાઓ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ફોન કોલ્સ, ઇમેઇલ અથવા પત્રો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જો કે, આમાંના મોટાભાગના કિસ્સાઓમાં, ધમકીઓ ખોટી સાબિત થઈ છે. આ કાયદો અને વ્યવસ્થા માટે પણ એક ગંભીર પડકાર છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Embed widget